Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - તમારા ઘરનુ વાતાવરણ બદલી નાખશે આ નાનકડો ઉપાય

ગુરુવાર, 15 માર્ચ 2018 (11:02 IST)
નિયમિત રૂપથી સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘર અને વેપાર સ્થાનમાં સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ હાનિકારક સૂક્ષ્મ કીટાણુ પણ નાશ પામે છે. દીવો અંધકારને મટાડીને પ્રકાશ ફેલાવે છે.  આ જ કારણે ઘરમાં સદૈવ પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રહે છે.  વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ નાનકડા ઉપાયથી તમારા ઘરનુ વાતાવરણ બદલાય શકે છે. 
 
ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ત્રણ વાટ (ત્રણ બત્તી) વાળો દીવો, મા લક્ષ્મીની કૃપા માટે સાતમુખી દીવો,  વેપારમાં આર્થિક લાભ મેળવવા માટે શુદ્ધ દેશી ગાયના ઘી નો દીવો અને શત્રુઓ અને વિરોધીઓના દમન માટે ભૈરવજી સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લાભ થશે.  સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે  મહુવાના તેલનો દીવો પ્રગટાવવાથી અલ્પાયુ યોગ પણ નષ્ટ થઈ જાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

બંગાળના ફાલ્ટા મતવિસ્તારના તમામ મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે, અનિયમિતતાની ફરિયાદો બાદ ચૂંટણી પંચે જાહેરાત કરી

Assembly Election 2026 - પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પછી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે

ફુગાવાથી 21 દેશોમાં ગભરાટ ફેલાયો છે, જેમાં યુરોપમાં દર 2.6 થી વધીને 3 ટકા થયો છે. ઈરાન-અમેરિકા યુદ્ધથી પરિસ્થિતિ કેવી રીતે વધુ ખરાબ થઈ છે?

ચૂંટણી પછી તરત જ આ રાજ્યમાં એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.

નીતિન ગડકરીએ શા માટે કહ્યું કે, "પેટ્રોલ અને ડીઝલના ભાવ બધા માટે સમાન છે, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ?"

આગળનો લેખ
Show comments