Webdunia - Bharat's app for daily news and videos

Install App

Examમાં આ રીતે આવશે સારા નંબર, અપનાવો આ 5 VASTU TIPS

Updated: બુધવાર, 1 નવેમ્બર 2017 (11:48 IST)
થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ બાળકો અભ્યાસમાં સફળ થઈ શકતા નથી. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેનાથી બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગશે અને તેઓ સારા નંબરે પાસ પણ થઈ જશે. અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ 
1. સવાર-સારે ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી પાણી ચઢાવતા ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ કરો. ધ્યાન રાખો કે તમે રાત્રે વધુ મોડા સુધી જાગશો નહી. 
2. ધ્યાન રાખો કે વાંચવાના રૂમમાં ક્યારેય પણ પુસ્તકો, પેન, પેન્સિલ ખુલ્લી ન છોડશો. 
3. વાંચતી વખતે ધ્યાન રકહો કે તમારુ મોઢુ ઉત્તર-પૂર્વની તરફ જ રહે. એ જ દિશામાં મોઢુ કરીને અભ્યાસ કરો. 
4. વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી પાઠ તમને હંમેશા યાદ રહે છે. 
5. અભ્યાસ કરવાના ટેબલ પર ક્યારેય પણ જમવુ ન જોઈએ. જમતી વખતે પુસ્તકો બધા બંધ રાખો. 
 
આ આલેખમાં આપવામાં આવેલી બધી માહિતી પર અમે એ દાવો નથી કરતા કે આ પૂર્ણત સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી યોગ્ય પરિણામ મળશે. તેમને અપનાવતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સાંપ કરડ્યો તો યુવકે ગુસ્સામાં કોબરાને જ બચકું ભર્યું, તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ, નાગનું મોત

સુરતની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરનું મોત, તપાસમાં રેગિંગની પુષ્ટિ; 4 સિનિયર સસ્પેન્ડ

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

મહારાષ્ટ્રની એક આશ્રમ શાળામાં બનેલી ઘટનામાં રાત્રે 2 વાગ્યે એક ઝેરી સાપ હોસ્ટેલમાં ઘૂસી ગયો, જેમાં છ સૂતેલા વિદ્યાર્થીઓને કરડ્યા, જેના કારણે ત્રણના મોત થયા.

LIVE: તણખલાની જેમ વિખરાયા બેરિકેડ, રાંચીમાં વિધાનસભા પાસે પહોચ્યા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ, અશ્રુગેસ છોડ્યા

આગળનો લેખ
Show comments