Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

Updated: રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (09:43 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Gujarat Police Bharti: પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, OJAS પોર્ટલ પર 17 ઓગસ્ટથી મળશે કૉલ લેટર

રેગિંગની ફરિયાદ કરતા જ સિનિયર વિદ્યાર્થીઓનો ત્રાસ, જુનિયરોને બેટ-લાકડીઓથી નિર્દયતાથી માર્યો

ટ્રમ્પની હત્યાનો પ્રયાસ? કેલિફોર્નિયામાં બંદૂક સાથે શંકાસ્પદની ધરપકડ, રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ નજીક શંકાસ્પદની ધરપકડ

RBI એ Repo Rate 5.25% પર સ્થિર રાખ્યો, લોનના વ્યાજ દરમાં કોઈ રાહત નહીં

આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાના પૈડા થંભશે: CNGના ભાવવધારા સામે રિક્ષાચાલકોની હડતાળ, ભાડા વધારાની માંગ

આગળનો લેખ
Show comments