સંબંધિત સમાચાર
- Surya Puja- રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી
- શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ
- રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય
- Paush Purnima 2022 - ધનવાન બનવા માટે પોષ પૂર્ણિમાએ કરો આ નાનકડો ઉપાય, વરસવા લાગશે માતા લક્ષ્મીની કૃપા
- શુક્રવાર ઉપાય- શુક્રવારે ધન લક્ષ્મી વધારવાના ઉપાય
Unknown Facts about Mata Lakshmi :- જાણો માતા લક્ષ્મી સાથે જોડાયેલા એવા તથ્યો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે
Unknown Facts about Mata Lakshmi : શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને શ્રી હરિની પત્ની તરીકે વર્ણવવામાં આવી છે. પરંતુ ઘણા લોકો એવું માને છે
. શ્રીહરિની પત્ની મહાલક્ષ્મી છે. માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનથી થયો છે અને તે ધનની દેવી છે. શુક્રવારે અહીં જાણો લક્ષ્મીજી સાથે જોડાયેલી તમામ માન્યતાઓ.માતા લક્ષ્મી (Mata Lakshmi) વિશે ઘણી માન્યતાઓ છે કે સમુદ્ર મંથન સમયે લક્ષ્મીનો જન્મ થયો, તેના હાથમાં સોનાથી ભરેલો કલશ છે. આ કલશ દ્વારા લક્ષ્મીજી ધનની વર્ષા કરે છે. પણ ખરા અર્થમાં જેઓ શ્રીહરિના ધર્મપત્ની છે.
લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમા (sharad Purnima) ના દિવસે થયો હતો. તે ઋષિ ભૃગુ અને માતા ખ્યાતિની પુત્રી છે. તેણીને મહાલક્ષ્મી કહે છે. મહાલક્ષ્મીજી (Mahalakshmi) ના ચાર હાથ છે. જે દૂરંદેશી, સંકલ્પ, શ્રમ અને પ્રણાલી શક્તિના પ્રતિક છે. માતા મહાલક્ષ્મી સદાય ભક્તો પર હાથ જોડીને ભક્તિ કરે છે.પણ કૃપા વરસે છે. તે શુક્રવારે દેવી લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં આજે આપણે માતા લક્ષ્મી સાથે જોડાયેલી તે વાતો જાણીશું, જેને જાણીને તમે પણ ચોંકી જશો.
- કેટલીક માન્યતાઓ મુજબ માતા લક્ષ્મી (Mata Lakshmi જે વિષ્ણુ ભગવાનની સાથે બેકુંઠમાં નિવાસ કરે છે. તેમના આઠ સ્વરૂપ જણાવ્યા છે. જે સ્વર્ગમાં નિવાસ કરે છે. રાધાજી, જે ગોલોકમાં નિવાસ કરે છે. દક્ષિણા જે યજ્ઞમાં નિવાસ કરે છે. ગૃહલક્ષ્મી, જે ગૃહમાં નિવાસ કરે છે, શોભા, જે દરેક વસ્તુૢઆં નિવાસ કરે છે, સુરભિ, જે ગોલોકમાં નિવાસ કરે છે. રાજલક્ષ્મી, જે પાતાળ અને ભૂલોકમાં નિવાસ કરે છે.
- કહેવાય છે કે સમુદ્ર મંથનમાં જન્મી લક્ષ્મીનો વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીથી સીધા રીતે કોઈ સંબંધ નથી. સમુદ્ર મંથનથી જન્મી લક્ષ્મીને જ ધની દેવી કહેવાય છે. તેનો ગાઢ સંબંધ દેવરાજ ઈન્દ્ર અને કુબેરથી છે. ઈન્દ્ર દેવતાઓ અને સ્વર્ગના રાજા છે અને કુબેર દેવતાઓના ખજાનાના રક્ષકના પદ પર આસીન છે. ધનની દેવીની કૃપાથી જ ઈન્દ્ર અને કુબેરથી આ રીતે વૈભવ અને રાજસી સત્તા મળેલ છે. લક્ષ્મીને ખૂબ ચંચળ સ્વભાવનો જણાવેલ છે.
- એવું પણ કહેવાય છે કે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીનો અર્થ લક્ષ્મી એટલે કે શ્રી અને સમૃદ્ધિ એટલે કે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ઉત્પત્તિ છે.થી છે. તે જ સમયે, કેટલાક લોકો તેને લક્ષ્મી કમલા તરીકે બોલાવે છે અને દેવી તરીકે તેની પૂજા કરે છે. કમલા, જે 10 મહાવિદ્યાઓમાંની છેલ્લી છે.
- પણ કેટલાક લોકો માતા લક્ષ્મીને જ મહાલક્ષ્મી અને વિષ્ણુપ્રિયા જણાવે છે અને તેમના આઠ સ્વરૂપ જણાવ્યા છે. આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધન્યલક્ષ્મી, ગજલક્ષ્મી,સંતલક્ષ્મી, વીરલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી. તેઓ માને છે કે આ અષ્ટ લક્ષ્મી વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું સ્વરૂપ છે.
