રેહાન ફઝલ 20 વર્ષ પહેલાં કારગીલની પર્વતમાળા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ કારગીલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાની છાવણીઓ બનાવી દીધી તે પછી આ લડાઈ થઈ હતી. કારગિલ યુદ્ધની 20મી જયંતીએ વિશેષ લેખોની શ્રેણીમાં પ્રસ્તુત છે પ્રથમ લેખ. 8 મે, 1999ના રોજ પાકિસ્તાનની 6...