Webdunia - Bharat's app for daily news and videos

Install App

Palmistryતમારા હાથમાં છે આવુ નિશાન તો સમસ્યાઓ આવશે પણ સફળતા જરૂર મળશે

Updated: શુક્રવાર, 15 જૂન 2018 (11:39 IST)
વિવાહ રેખા - હથેળીમાં વિવાહ રેખા સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત પર સ્થિત હોય છે. જો વિવાહ રેખા સીધી ન હોય અને નીચેની તરફ નમી રહી હોય કે આકારમાં ગોળ થઈ રહી હોય તો આ સ્થિતિ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી.  વિવાહ રેખામાં આ દોષ હોય અને તેના પર ચતુષ્કોણ બની જાય તો સ્વાસ્થ્ય માટે સારી નથી મનાતી. વિવાહ રેખામાં આ દોષ હોય અને તેના પર ચતુષ્કોણ બની જાય તો જીવનસાથીના જીવન સાથે જોડાયેલ પરેશાનીઓમાં રાહત પ્રદાન કરે છે. 
 
ભાગ્ય રેખા - હથેળીમાં ભાગ્ય રેખા તૂટેલી હોય તો કાર્યોમાં અવરોધ આવી જાય છે. એવામાં ભાગ્ય રેખાને આસપાસ જ ચતુષ્કોણ બની જાય તો સમસ્યાઓ આવે છે પણ સફળતા પણ મળી જાય છે. ଓ
 
મંગલ પર્વત - મંગલ પર્વત હથેળીમાં બે સ્થાન પર હોય છે.  એક તો જીવન રેખાની ઠીક નીચે અંગૂઠા પાસેના સ્થાન પર હોય છે. બીજી હ્રદય રેખાની ઠીક નીચે મસ્તિષ્ક રેખા પાસેના સ્થાન પર હોય છે.  મંગલ પર્વતની દબાયેલી આ સ્થિતિ સાહસની કમી કરે છે. મંગળ પર્વત પર ચતુષ્કોણ હોવાથી સાહસની કમી થતા પણ નિષ્ફળ થવાની શક્યતા વધી જાય છે.  શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત થાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Electric Vehicle થી કમાણીનો નવો રસ્તો, જાણો EV માં કયા કયા બિઝનેસ છે ફાયદાનો સોદો

IIT કાનપુરના આ યુવકે 26 વર્ષની ઉંમરે એક જ દિવસમાં કમાયા ₹77 કરોડ! જાણો કેવી રીતે AIએ બદલી સિદ્ધાર્થ સક્સેનાની કિસ્મત

ન્યુઝીલેન્ડમાં 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે શરૂઆતમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી; બાદમાં નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

નેપાળનો સીરિયલ કિલર હાથી ધુર્બે : 14 વર્ષથી એક જ ખાનદાનની પાછળ પડ્યો છે, અત્યાર સુધી લઈ ચુક્યો 25 લોકોના જીવ

500 રૂપિયા ગુમ થતાં શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીઓને કપડાં ઉતારવા મજબૂર કર્યાનો આરોપ

આગળનો લેખ
Show comments