Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૌન બનેગા કરોડપતિ 13- વીરેંદ્ર સહવાગએ પાકિસ્તાન પર બોલ્યા- રિશ્તે મે હમ ઉનકે બાપ હૈ

ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:51 IST)
અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોમાં ઘણી હસ્તીઓ પણ ભાગ લઈ રહી છે. આ શોમાં ટૂંક સમયમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ હોટ સીટ પર બેઠેલા મળશે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

અમિતાભ બચ્ચન કહે છે કે ફિલ્ડીંગ હોય અને કેચ ચૂકી જાય તો કયું ગીત ગાશો તો વીરેન્દ્ર સહેવાગ કહે છે કે જો કોચ ગ્રેગ ચેપલ હોય અને સૌરવથી છૂટે છે તો- 'અપની તો જૈસે તૈસે કટ જાએગી.'

અમિતાભ બચ્ચન સેહવાગને કહે છે કે જો તમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી જીતશો તો તમે ક્યુ ડાયલોગ બોલશો. તેના પર વીરેન્દ્ર સહેવાગ કહે છે કે ફિલ્મ શાહશાહનમાં હતો. બિગ બી તરત જ કહે છે કે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ'.
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

આગળનો લેખ
Show comments