શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (14:48 IST)

1 જાન્યુઆરીથી બંદ થઈ જશે તમારા એટીએમ કાર્ડ, જાણો શું છે કારણ

ભારતીય રિજર્વ બેંકના એક આદેશ મુજબ તમારા ATM કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડિસેમ્બર 2018 સુધી EMV ચિપ વાળા કાર્ડથી બદલવાના આદેશ આ આપ્યું છે. સુરક્ષાની નજરેથી આ પગલા ઉઠાવી રહ્યા છે. ખબરો મુજબ નવું EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડથી વધારે સુરક્ષિત છે તેમાં ફ્રાડ થવાના ખતરા ઓછા છે. 
 
શું છેEMV - વર્તમાન ચીપ આધારિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડને ખૂબ સુરક્ષિત ગણાય છે. ઈએમવી)યૂરો, પે માસ્ટર કાર્ડ અને વીજા)માં એક નાની માઈક્રો ચિપ હોય છે જે ફર્જી ટ્રાજેકશનથી સુરક્ષા કરે છે. 
 
આ રીતે તપાસ કરો. 
તમારા કાર્ડ EMV છે કે નથી- કોઈ ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં EMV છે કે નહી આ તપાસ કરવી સરળ છે. EMV કાર્ડમાં ઉપરની તરફ ડાબા તરફ તરફ સોનેરી રંગની એક ચિપ હોય છે. 
 
SBI એ તેમના ગ્રાહકો માટે આપ્યા નિર્દેશ- બેંક સ્ટેટ બેંક ઑફ ઈંડિયાએ તેમના ગ્રાહકોને એક ખાસ SMS થી એટીએમ કાર્ડની જાણકારી આપી છે. તેમા%ં કહ્યું છે કે જો કોઈ ગ્રાહક 28 નવેમ્બર સુધી એટીએમ નહી બદલશે તો તેનો એટીએમ બ્લૉક કરી નાખશે. 
 
નવા કાર્ડ માટે કરી શકાય છે ઑનલાઈને એપ્લાઈ- નવા કાર્ડ માટે તમે ઑનલાઈન બેંકિગથી એપ્લાઈ કરી શકશો. તે સિવાય બેંકની બ્રાંચમાં જઈને એપ્લાઈ કરવું પડશે.