શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (17:53 IST)

Whatsapp પર આ કામ કરવાથી થશે જેલ

વ્હાટસએપ એક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ છે તેથી તેના પર જનતા અને લોકોને છેતરવાના કે ખોટી જાણકારી આપવાથી બચવુ જોઈએ. હવે સરકાર એવા ઘણા કાયદા પ્રમાણે જો તમે વ્હાટસએપ પર કોઈ એવા મેસેજ કરો જેનાથી કોઈને નુકશાન કે ખોટી જાણકારી હશે તો તમને જેલ ભેગુ થવુ પડશે એક વાર જરૂર જાણી લો 
 
પૈસા ડબલ કરવાની યોજના ટાળો
whatsapp પર તમે કોઈને છેતરવા કે મજાકમાં પણ પૈસા ડબલ કરવાની યોજના આવા ટાઈપના મેસેજ મોકલવાની ભૂલ કરતા નથી. આમ કરશો તો પોલીસ ફરિયાદ  થાય તો તમને જેલ જવુ પડી શકે છે. 
 
નકલી એકાઉન્ટ બનાવશો નહીં
 
ભડકાઉ મેસેજ ન મોકલો 
ઘણી વાર એવુ બને છે કે ક્યાંક રમખાણ  ચાલતા હોય અને તેને લઈને આડા અવણા મેસેજ ચાલતા હોય છે જો તમે આવા મેસેજ ફારવર્ડ કરશો કે શેયર કરશો તો તમને અફવા ફેલાવવાના આરોપમાં તમને જેલ ભેગુ થવુ પડી શકે છે. 
 
વોટ્સએપ હેક કરવાનો પ્રયાસ કરશો નહીં
 
અશ્લીલ સામગ્રી શેર કરશો નહીં
જો તમે વોટ્સએપ પર અશ્લીલ સામગ્રી શેર કરો છો અને જો કોઈ તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે, તો તમારે જેલ જવું પડી શકે છે. તેથી વ્હોટ્સએપ પર કોઈપણ અશ્લીલ સામગ્રી શેર ન કરવી વધુ સારું રહેશે.