Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘઉંના 5 ઔષધીય ગુણ, જરૂર જાણો

મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (15:22 IST)
ઘઉં ન માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સરસ ઉપયોગી ઔષધી પણ છે. તમે નહી જાણતા હશો એના 5 ઉપયોગી ફાયદા પણ તમને ખબર હોવા જોઈએ એના આ જાદુઈ ઔષધીય ગુણ 
1. ખાંસી- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે. 
 
2. સ્મરણ શક્તિ - ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. 

webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

3. ખંજવાળ- ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે. 
4. પથરી- પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે. 
 
5. અસ્થિ ભંગ - આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે. 
 

વધુ જુઓ..

23 મે, 2026: આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, 10 દિવસથી ઓછા સમયમાં ત્રીજો ભાવ વધારો

IPL 2026 માં તોફાની બેટિંગ કરી રહેલા વૈભવ સૂર્યવંશીને કેમ ભવિષ્યનો સચિન ન કહેવો જોઈએ ? RCB કોચે આપી ચેતાવણી

ગુજરાતનું આ અનોખું ગામ જ્યાં નથી આવતું વીજળીનું બિલ! જાણો મોઢેરાના 'ઝીરો વીજળી બિલ મોડેલ' પાછળનું અસલી કારણ

ગાયકવાડ પર લાગ્યો 24 લાખનો દંડ, CSK ના બાકી ખેલાડીઓની મેચ ફી પણ કપાશે, જાણો કારણ

ડોક્ટરે OT માં 12મા ધોરણની વિદ્યાર્થીની સાથે કર્યો રેપ, લખનૌની હોસ્પિટલ સીલ, લાઈસેંસ કેન્સલ કરી મોકલ્યો જેલ

વધુ જુઓ..

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

આગળનો લેખ
Show comments