Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૈજ્ઞાનિકોનો દાવો- જીભ અને મોઢું સૂકાવવું એ પણ કોરોનાના લક્ષણ

મંગળવાર, 20 એપ્રિલ 2021 (10:16 IST)
સરકારી આંકડો મુજબ દેશમાં પોણા બે લાખ લોકોના જીવન લઈ લીધા કોવિડ 19ના નવા લક્ષણ સતત સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ સંસ્થાનના આશરે અડધા દર્દીઓમાં આ લક્ષણોના ઉલ્લેખ કર્યુ છે. તેમાંં મોઢું સૂકવું મુખ્ય છે જેને મેડિકલ વિજ્ઞાનની ભાષામાં જેરોસ્ટોમિયા કહેવાય છે. આ સંક્રમણના શરૂઆતી સમયના મુખ્ય લક્ષણ થઈ શકે છે. ત્યારબાદ આવતા કેટલાક દિવસોમાં દર્દીમાં તાવ, ગળામાં દુખાવા જેવા લક્ષણ વિકસિત હોય છે. ડાક્ટરો મુજબ સૂકા મોઢાના કારણ શરીરમાં લાર પેદા કરવાની ક્ષમતા ઓછી થવી છે. લારના કારણે આપણા  મોઢુ ખરાબ બેક્ટીરિયા અને બીજા તત્વોથી બચાવ કરે છે અને પાચન પ્રક્રિયા પણ શરૂ કરે છે. 
 
જીભ સૂકવી પણ શામેલ- જીભ સૂકવી પણ લક્ષણોમાં શામેલ થઈ શકે છે. આ પણ લાર ન બનવાના કારણે થઈ રહ્યો છે. આ સમયે જીભ સફેદ થઈ શકે છે કે આ પર સફેદ પેચ બની શકે છે. 
 
તપાસમાં ઉપયોગ લક્ષણ- વૈજ્ઞાનિકોનો માનવુ છે કે શરૂઆતી લક્ષણ તપાસ અને દર્દીની સારવાર શરૂ કરવામાં ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. તેનાથે રોગ ફેલવાથી પણ રોકી શકાય છે. 
 
ભોજન કરવામાં મુશ્કેલી 
આવા લક્ષણ વાળા લોકોને ભોજન કરતા સમયે પરેશાની આવી રહી છે. લાર ન  થવાથી સૂકા મોઢા ભોજન ચાવવુ મુશ્કેલી કરી રહ્યો છે. સાથે જ બોલવામાં સૂકા મોઢાથી મુશ્કેલી થઈ રહી છે.  

વધુ જુઓ..

ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ પદ છોડવા તૈયાર, કોંગ્રેસમાં પાર્ટીના વિલીનીકરણ પર કહ્યું, 'માતોશ્રી તરફ...'

મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો, 440 કરોડ રૂપિયાવાળા TMC નાં ત્રણ બેંક એકાઉન્ટ થયા ફ્રીઝ

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments