Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય

શુક્રવાર, 13 એપ્રિલ 2018 (08:41 IST)
બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ખરાબ વસ્તુ છે. પણ તે પછી પણ લોકો તેન પીધા વગર નથી રહેતા અને હેંગઓવરના શિકાર બની જાય ચે. જો તમે પણ થોડું પણ દારૂ પછી હેંગઓવરના શિકાર થઈ જાઓ છો તો પીતા પહેલા જ એક ખાસ વસ્તુ તમારી પરેશાનીનો ઉકેલ કરી શકે છે. 
જી જા માત્ર એક વસ્તુ જો તમે પણ દારૂ પીતા પહેલા ખાઈ લેશો તો તમે હેંગઓવરના શિકાર થવાથી બચી જશો અને તેનાથી પાર્ટીનો મજો પણ ખરાબ નહી થશે. 
 
ખાસ વાત આ છે કે આ ખાસ વસ્તુ ખૂબ સસ્તી છે અને તમારા ઘરમાં પણ હોય છે. 
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.

જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે. 
 
આમ તો અથાણામાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેશે. દારૂ પીધા પછી વાર-વાર યૂરીન કરવાથી તમારું 
 
શરીરમાં ડીહાઈડ્રેશન થશે. અથાણામાં રહેલ ઈલેક્ટ્રોલાઈટસ તેની પૂર્તિ કરશે અને હેંગઓવર નહી થવા દેશે. 
 
એક ટુકડો અથાણું જ તમારા શરીરમાં પાણીની આટલું ઈલેક્ટ્રોલાઈટસ આપશે કે તમે આઠ કલાક સુધી હેંગઓવરથી દૂર રહેશો. 
 
બીજા બાજુ અથાણામાં રહેલ બ્રાઈન  Salty brine પણ તમારા શરીરમાં પાણીને સ્ટોર કરશે. આટલું જ નહી તેનાથી તમે તંદ્રાવસ્થામાં તમને જાગરૂક રાખશે. અથાણામાં રહેલ મીઠું અને વિનેગર એટલે કે બ્રાઈનનો કામ્બિનેશન તમને માથાના દુખાવાથી પણ આરામ આપાશે. 
 
આમ રો સલાહ આ છે કે નશા ન કરવું પણ હો તમે પીવો છો તો આ વાતનો ધ્યાન રાખો કે હેંગઓવર તમને શર્મિંદા ન કરે. 
 

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments