શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:34 IST)

આ 5 નિયમના પાલન કરીને ખાશો તો ક્યારે પણ નહી થશો જાડા

તમે કેટલા પણ વ્યસ્ત રહો, પણ ભોજન કરતા સમયે હમેશા સમય કાઢવું. કારણ કે જોવાયું છે કે દિવસભરની બધી મેહનત માત્ર બે ટાઈમનો સારું ભોજન માટે જ કરાય છે તેથી વ્યસ્તતતાના કારણે ભોજનમાં જલ્દી કરવાની ભૂલ કયારે ન કરવી. જો તમે ભોજન કરતા સમયે આ 5 નિયમનો પાલન કરી લીધું, તો ક્યારે પણ તમારું વજન ન વધશે અને ન તો તમે કયારે જાડાપણુંના શિકાર થશો 
1. ભોજન કરવાથી અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણી કે સૂપ જરૂર પીવું. 
 
2. ભોજન દરમિયાન થોડા-થોડા પાણી પીતા રહો. તેનાથી તમે જરૂરતથી વધારે નહી ખાઈ શકશો અને પેટ ભરેલું લાગશે. 
 
3. ભોજનને સારી રીતે ચાવી ચાવીને ખાવું અને એક સમયમાં એક જ વસ્તુ ખાવાની કોશિશ કરવી. 
 
4. ભોજનમાં ફાઈબર યુક્ત વસ્તુઓ જરૂર શામેલ કરવી 
 
5. ડિબ્બાબંદ, ફ્રોજન અને પેકેટ પદાર્થને ભોજનમાં લેવાથી બચવું.