બુધવાર, 9 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (12:04 IST)
આજનું પંચાગ
તા. ૩૦-૧૦-૨૦૧૪
,
ગુરૃવાર
કારતક સુદ સાતમ - મુહૂર્તના કામકાજ શ્રેષ્ઠ
જલારામ જયંતિ
દિવસના ચોઘડિયા :શુભ
,
રોગ
,
ઉદ્વેગ
,
ચલ
,
લાભ
,
અમૃત
,
કાળ
,
શુભ.
રાત્રિના ચોઘડિયા :અમૃત
,
ચલ
,
રોગ
,
કાળ
,
લાભ
,
ઉદ્વેગ
,
શુભ
,
અમૃત.
અમદાવાદ સૂર્યોદય :૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય :૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય :૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૫ મિ.
જન્મરાશિ :આજે સવારના ૯ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર :ઉત્તરાષાઢા રાત્રે ૨ ક. ૧૮ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ :સૂર્ય - તુલા (સ્વા), મંગળ - ધન, બુધ - કુંભ, ગુરૃ - કર્ક, શુક્ર - તુલા, શનિ - તુલા, રાહુ - કન્યા, કેતુ - મીન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સવારના ૯ ક. ૧૨ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત :૨૦૭૧ પરાભવ. શાકે :૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત :૨૫૪૧, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક :કારતક ૮
માસ-તિથિ-વાર :કારતક સુદ સાતમ ગુરૃવાર. વ્રજ માસ :કારતક.
- મુહૂર્તના કામકાજ શ્રેષ્ઠ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
યુરિક એસિડ વધતા શરીરના આ ભાગમાં વધી જાય છે સમસ્યાઓ, આ રીતે ઓળખો
જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે, ખાસ કરીને સાંધામાં. તો ચાલો જાણીએ કે શરીરમાં જ્યારે તે વધે છે ત્યારે કયા અંગને સૌથી પહેલા અસર થાય છે.
ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ- મનની મીઠાશ
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત સંતોષ મળ્યો, કારણ કે કૂવાનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું.
Bread Crisps Recipe: મહેમાનો માટે ઓછા સમયમાં તૈયાર કરો આ સ્વાદિષ્ટ બ્રેડ ક્રિસ્પ્સ, તમને જરૂર પડશે આ વસ્તુઓ
બ્રાઉન, વ્હાઇટ અથવા અન્ય કોઈપણ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બ્રેડને નાના ટુકડામાં કાપી લો. તમે તેને કોઈપણ આકારમાં કાપી શકો છો. જો તમે ઈચ્છો તો, તમે તેને વર્તુળ અથવા ચોરસ આકાર પણ આપી શકો છો.
સ્વાદિષ્ટ મોમોસ ચટણી
momos chutney recipe- જો તમે પણ કંઈક સારું અને નવું બનાવવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે ઘરે મોમોસ સાથે આવતી ચટણી તૈયાર કરી શકો છો. તમે આ ચટણીને સમોસા, કચોરી અને કોઈપણ પ્રકારના પરાઠા સાથે ખાઈ શકો છો.
મંગળવારના સુવિચાર - Tuesday Quotes in Gujarati
ભાગ્યશાળી એ નથી હોતો જેને બધુ સારુ મળે છે પણ એ હોય છે જેને જે મળે તેને સારુ બનાવી લે છે.. શુભ મંગળવાર... સુપ્રભાત
નવીનતમ
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ- મનની મીઠાશ
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત સંતોષ મળ્યો, કારણ કે કૂવાનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું.
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે