ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
ગુરુવાર, 13 નવેમ્બર 2014 (10:36 IST)
ગુજરાતી પંચાગ
તા. ૧૩-૧૧-૨૦૧૪, ગુરૃવાર
કારતકવદ સાતમ-વૃધ્ધિતિથિ-યુધ્ધ !
ગુરૃ પુષ્યામૃત યોગ - નાથદ્વારા, ગોવિંદલાલજીનો ઉત્સવ.
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય રાત્રે ૯ ક. ૪૧ મિ. સુધી પછી આશ્લેષા. રાત્રે ૯ ક. ૪૧ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૨
માસ-તિથિ-વાર : કારતક વદ સાતમ ગુરૃવાર (વૃધ્ધિતિથિ) વ્રજ માસ : માગશર
- ગુરૃપુષ્યામૃત યોગ રાત્રે ૯ ક. ૪૧ મિ. સુધી
- આજે વદ સાતમ વૃધ્ધિતિથિ છે.
- વિષ્ટી સાંજના ૬ ક. ૨૧ મિ. સુધી
- મથુરા, ગોપાળ લાલજીનો ઉત્સવ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?
જો તમે પણ તમારા ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકની થેલીમાં મુકો છો તો સાવધાન થઈ જાય. આ આદત તમારા આરોગ્ય પર ભારે પડી શકે છે જાણો કેવી રીતે ?
વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા
Dalchini Ka Pani Piva Na Fayda: તજનુ પાણી પીવુ આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે. વજન ઘટાડવામાં આ આખો મસાલો ખૂબ અસરકારક છે. તજનુ પાણી પીવુ આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે. વજન ઘટાડવામાં આ મસાલો ખૂબ અસરદાર છે. જાણો તજનુ પાણી પીવાના ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય શુ છે ?
Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો
સૌપ્રથમ, 2 કપ પોહાને સ્વચ્છ પાણીથી હળવા હાથે ધોઈ લો, પાણી કાઢી લો અને પ્લેટમાં ફેલાવો. એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં સરસવ, જીરું અને કઢી પત્તા ઉમેરો અને તળો.
Gujarati Love Shayari - ગુજરાતી શાયરી
Gujarati Love Shayari - પ્રેમમાં ઘણીવાર એવા અનુભવો થાય છે જેને મોટા મોટા લેટરો લખીને કે લાંબી લાંબી વાતો કરીને સમજાવી નથી શકાતા.
Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા
આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશી તાજા - how to store green peas for year long
નવીનતમ
Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ
Jaya Ekadashi: એકાદશી પર, ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે, તમારે તુલસી સ્તુતિનો પાઠ પણ કરવો જોઈએ. આમ કરવાથી માતા તુલસીના આશીર્વાદ તમારા પર વરસશે, અને તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું
કુંતી અને દ્રૌપદી સાથે જોડાયેલી એક વાર્તા છે. પાંડવો પાસે જંગલની વચ્ચે એક ઝૂંપડી હતી. એક દિવસ, કુંતી ભોજન બનાવી રહી હતી, અને દ્રૌપદી તેને તેમાં મદદ કરી રહી હતી. તે સમયે દ્રૌપદી નવી દુલ્હન હતી.
રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
ૐ નમસ્તે ગણપતયે. ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ ત્વમેવ કેવલં કર્તાઽસિ ત્વમેવ કેવલં ધર્તાઽસિ
માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન
Jaya Ekadashi 2026: એકાદશીનાં દિવસે ઘરમાં આ સ્થળોએ દીવો પ્રગટાવવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. ભગવાન વિષ્ણુની સાથે, તમને દેવી લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે. તો ચાલો જાણીએ કે એકાદશી પર તમારે ક્યાં દીવો પ્રગટાવવો જોઈએ.