Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ

મંગળવાર, 6 જુલાઈ 2021 (19:45 IST)
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું,  મિક્સ વેજ અથાણું,  મીઠો કેરીનો અથાણું,  લીંબૂનો મીઠા અથાણા,  ગાજર-કારેલાના અથાણુ,  લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો અથાણુ લાલ મરચાંનુ અથાણુ એવા ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અથાણી અમે ખૂબ સરળતાથી બનાવી શકે છે. તો અજમાવો આ 5 જરૂરી ટીપ્સ 
 
1. કેરીના અથાણામાં ખાસ કરીને આખી રાઈ નાખવાથી અથાણાનો સ્વાદ અને રંગ બન્ને જ વધી જાય છે. 
2. અથાણુ સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ આવુ જ હોય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે અથાણાના મસાલામાં સરસવનુ તેલ વગર ગરમ કરીને જ નાખવુ જોઈએ. 
3. અથાણાનો સ્વાદ બનાવવા માટે રાઈને આખી નાખવી જોઈએ. તેનાથી અથાણાનો રંગ રો સારુ આવે છે સાથે જ સ્વાદ પણ વધી જાય છે. 
4. મીઠા કેરીનુ અથાણુમાં ખાંડ નાખીને ગૈસ પર રાંધીને પણ બનાવી શકાય છે. 
5. લીલા મરચાનુ અથાણુ લીંબૂનો રસવાળો બનાવવામાં જેટલું સરળ હોય છે તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગે છે. 
 

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments