1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
  4. makhan misri prasad

એકાદશીના દિવસે ભગવાનને ચઢાવો આ પ્રસાદ આ છે સરળ વિધિ

makhan misri prasad
સામગ્રી 
2 લીટર દૂધ, 350 ગ્રામ ખાંડ, બદામ, કાજૂ, પિસ્તા કતરન પા વાટકી, અડધી ચમચી ઈલાયચી પાઉડર 
 
વિધિ 
સૌપ્રથમ દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઘટ્ટ થતા સુધી ઉકાળો. તેમાં ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો અને પૂર્ણ રીતે ઘટ્ટ થતા પર. ઉપરથી ઈલાયચી અને મેવાની કતરન નાખો. 
હવે દૂધને ઠંડુ કરીને ટ્રે માં ભરી દો. આ દૂધમાં જેટલા વધારે રેશા પડે તે તેટલો જ વધારે સ્વાદિષ્ટ હોય છે. હવે દૂધથી નિર્મિત મિઠાઈ- માવા મિશ્રીનનો ભોગ લગાડો અને ઘરે આવેલા મેહમાનોને સર્વ કરો. તેની 
 
સૌથી મોટી ખાસિયત આ છે કે વગર ફ્રીજના પણ બે દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. 
 
નોંધ- દૂધ જો ભેંસનો હોય તો તેનાથી પણ માવા-મિશ્રી સારી બને છે. 
ये भी पढ़ें
Weight Loss Drink - પેટ પર જમા ચરબીથી છુટકારો આપવશે આ આયુર્વદિક લીંબૂ-ગોળનુ ડ્રિંક