1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી

દક્ષિણિ ઓમકાર

દક્ષિણિ ઓમકાર
ગુરુજી જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે નર્મદા નદીના તટ પર તેમણે આ વાણીની રચના કરી. આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.

ગુરુજીએ પંડિતોને એક ઓમનું મહત્વ બતાવતા કહ્યું કે ઈશ્વર એક જ છે. જે વ્યક્તિ નિ:સ્વાર્થે ભાવે સેવા કરે છે તે હલકો બનીને લાકડીની જેમ ભવસાગર તરી જાય છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો