સંબંધિત સમાચાર
- કેનેડામાં પુત્રની હત્યાનો આઘાત સહન ન થતાં માતાએ કરી આત્મહત્યા
- અમદાવાદના યુવકનું કેનેડામાં મોત
- કેનેડામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો
- કેનેડા જતા 26 લોકો સાથે ઠગાઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી
- નારણપુરાના બેંક મેનેજરને કેનેડા જવુ મોંઘુ પડ્યું, ટ્રાવેલ એજન્ટ 10 લાખ લઈ રફૂચક્કર
કેનેડામાં રહેતા ભારતીઓ માટે એડવાઈઝરી જારી
ભારત કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે
"કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરાયેલા નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે.
તાજેતરમાં, ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીયોના વર્ગોને નિશાન બનાવ્યા છે. જે સમુદાય ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે કેનેડામાં આવી ઘટનાઓ જોવા મળે તેવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે": વિદેશ મંત્રાલય
