1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Indira gandhi says

જયારે ઈંદિરા ગાંધીએ કહ્યું હતું- પ્રિયંકા આવશે તો લોકો મને ભૂલી જશે અને..

Indiara gandhi says
જયારે ઈંદિરા ગાંધીએ કહ્યું હતું- પ્રિયંકા આવશે તો લોકો મને ભૂલી જઈશ અને.. 
પ્રિયંકાને લઈને ઈંદિરાની તે ભવિષ્યવાણી 
આ શબ્દ ઈંદિરા ગાંધીના છે. કેટલાક આવુ ભરોસો હતો. તેને તેમની લાડલી પ્રિયંકા પર. તેમજ પ્રિયંકા જે હવે આધિકારિક રીતે કાંગ્રેસની મહાસચિવ બની ગઈ છે.તે ચર્ચાના પદથી નિકળીને સામે આવી ઉભી થઈ છે અને તેની સાથે પ્રિયંકા રાજનીતિમાં લાવવાની 10 વર્ષ જૂની માંગ પણ પૂરી હોય છે. પ્રિયંકા માટે ઈંદિરાએ જે કઈકે કહ્યું તેને જાણવું અને સમજવું ખૂબ રોચક છે. કાંગ્રેસના ચાણકય અને ઈંદિરા ગાંધીના સૌથી વિશ્વાસુ નેતા માખનલાલ ફોતેદારએ વર્ષ 2015માં આ આ પૂરો બનાવ સંભળાવ્યું. 
 
ફોતેદાર જણાવે છે 
તે સમયે ઈંદિરાજીએ મને કહ્યું કે મારે ત્યાં એક છોકરી છે જેનો નામ પ્રિયંકા છે. તેનો ભવિષ્ય ખૂબ સારું છે. જ્યાર તે મોટી થઈ જશે. થૌક વિચારવા લાગશે તો લોકો મને ભૂલી જશે.તેને યાદ કરશે. 
 
ઈંદિરા અહી જ નહી રોકાઈ. તે એક પગલાં આગળ જાય છે. તેના મનએ પ્રિયંકા માટે ઘણા સપના સજાવી રાખ્યા હતા. કદાચ આ જ કારણે તે પ્રિયંકાના પ્રધાનમંત્રી સુધીને ખુરશી પર કાબિજ હોવાના સપના જોતી હતી. ઓછામાં ઓછા ફોતેદાર તો જ જણાવે છે. 
 
 
ઈંદિરાજી એ કહ્યું કે દેશના ભવિષ્ય માટે જે હું છું, તે પણ બની શકે છે. તેના હાથમાં કે સમય દેશની કમાન રહેશે તે બહુ મજબૂત રહેશે. 
 
પ્રિયંકામાં ઈંદિરાની છવિ પણ નજર આવે છે. યાદ કરો વર્ષ 2014નો ચૂંટણી પ્રચાર. અમેઠી અને રાયબરેલીમાં પ્રિયંકાએ ગ્રામીણના વચ્ચે આટ્લુ6 સરળ અભિયાન ચલાવ્યું કે લોકો તેના મુરીદ થઈ ગયા. હેંદલૂનની સાડીમાં, એસપીજીથી ગેરજવાબદાર, લોકોના વચ્ચે હળતી મળતી હમેશા ઈંદિરા ગાંધીની યાદ કરાવે છે. તે તેમની સૌમ્ય મુસ્કુરાહટથી લોકોને કાયલ કરવા જાણે છે. 
ये भी पढ़ें
WhatsApp પર આવ્યુ આ બેસ્ટ ફીચર, યૂઝર્સને બનાવ્યા દિવાના