શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:42 IST)

MP ગ્વાલિયરમાં ઝંડો લગાવતા સમયે ક્રેન તૂટી 3 ની ઘટનાસ્થળે જ મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે નગર અ નિગમના જૂના ભવન પર સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં લાગેલ નગર નિગમના 3 કર્મચારીઓની દુર્ઘટનાવશ હાઈડ્રોલિક મશીનથી પડવાના કારણે મૃત્યુ થઈ ગઈ. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે જૂના ભવન અ પર કેટલાક કર્મચારી હાઈડ્રોલિક મશીનની મદદથી ભવનના ઉપરી ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરાવવાથી સંકળાયેલી તૈયારીઓ કરી રહ્યા હતા. તે આ મશીનનની કેબિનમાં ચઢીને ભવનના ઉપરી ભાગ પર કાર્ય કરી રહ્યા હતા.  ત્યારે મશીનમાં કઈક ખરાબી થઈ અને કેબિનમાં બેસેલા 3 કર્મચારી પડી ગયા જેની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ. સૂત્રોએ કહ્યુ કે કોતવાલી થાના ક્ષેત્રમાં થયેલ આ ઘટનામાં પ્રદીપ રાજૈરિયા કુલદી અને વિનોદ શર્મા નામના કર્મચારીઓની મોત થઈ છે. એક બીજાના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે.