શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:14 IST)

Rajasthan Punarjanam Story - બળીને મરી ગયેલી પરિણીતાનો પુનર્જન્મ, 4 વર્ષની માસૂમ ગયા જન્મની માતાનો ફોટો જોઈને ખૂબ રડી

હોવાનું જણાવ્યું અને કહ્યું કે તેના બે ભાઈઓ છે. સાથે જ આગથી દાઝી ગયા પછી, એમ્બ્યુલન્સથી તેને અહીં છોડવાની વાત જણાવી હરી . ઘણા દિવસોથી તે ભાઈ અને માતાથી મળવાની જીદ પર અડગ હતી.
 
પરિવારવ જ્યારે તપાસ કરી તો 30 કિલોમીટર દૂર તેમના જણાવેલ ગામડામાં 32 વર્ષીય મહિલાની મોત અને પાઅરિવારિક સ્થિતિઓ એવી જ સામે આવી છે. ત્યારબાદ પરિવારવાળા બાળકીને લઈને તે ગામડા પહોંચ્યા તો તેમની માતા સિવાય કોઈ બીજાના ખોડામાં ન જતી બાળકી આખા મોહલ્લા અને બધા સંબંધી સાથે ખૂબ હંસી રમી. 
 
નાથદ્વારાને અડીને આવેલા પરવલ ગામમાં રતન સિંહ ચુંડાવતને 5 દીકરીઓ છે. છેલ્લા એક વર્ષથી તેની સૌથી નાની પુત્રી કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરતી હતી. રતનસિંહને કોઈ પુત્ર નથી, તેથી લાંબા સમય સુધી પરિવારે તેને સામાન્ય માનીને ધ્યાન આપ્યું ન હતું. દોઢ-બે મહિના પહેલા જ્યારે મા દુર્ગાએ કિંજલને તેના પિતાને આપી હતી
 
જ્યારે કિંજલે તેને ફોન કરવાનું કહ્યું ત્યારે તેણે અચાનક કહ્યું કે તેના પિતા પીપલાંત્રી ગામમાં છે. માતા અને ભાઈ સહિત આખો પરિવાર પણ ત્યાં રહે છે.
 
 
માતા દુર્ગાએ જણાવ્યું કે વારંવાર પૂછપરછ કરવા પર કિંજલે જણાવ્યું કે તે આગમાં દાઝી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ તેને અહીં છોડી ગઈ હતી. પપ્પા ટ્રક ચલાવતા હતા. તેના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો છે. ખેતર અને ઘરની બહાર કેટલાક ફૂલોના છોડ થવાના પણ જણાવ્યુ. છોકરી બીમાર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પરિવારના સભ્યો તેણીને ઘણા મંદિરોમાં - દેવી-દેવતાઓમાં પણ લઈ ગયા પણ બધે જ છોકરીને નોર્મલ કહેવામાં આવી.
 
પરવાલમ આં બાળકીએની આ બધી વાત્ર ચર્ચા બની ગઈ છે. આ  વચ્ચે પરવાલથી 30 કિલોમીટર દૂર પિપલાંત્રી ગામડા સુધીપણ જ્યારે આ વાત પહોંચ્ગી તો ગામડામાં આગથી બળીને મરી હતી. ઉષા નામની મહિલાને પણ આ જાણકારી મળી ઉષાનો પીહા પીપલાંત્રી અને સાસઐયા ઓડનમાં છે. 
 
ગયા જન્મની માતાની ફોટા જોઈ તડવા લાગી
ઉષાના ભાઈ પંકજ જણાવે છે કે થોડા દિવસ પહેલા આ બધું સાંભળીને તે છોકરીને મળવા પરવલ ગામ પહોંચ્યો. આ દરમિયાન છોકરી તેને જોઈને ઘણી ખુશ થઈ ગઈ. જ્યારે તેની માતા અને જ્યારે ઉષાનો ફોટો દેખાડયો ત્યારે તે ધ્રૂસકે ધૂસકે રડવા લાગી. આ પછી પંકજે યુવતીના પરિવારજનોને પીપલંત્રીમાં આવીને બધાને મળવાનું કહ્યું હતું. 14 જાન્યુઆરીના રોજ કિંજલ તેની માતા અને દાદા સહિત પરિવારના સભ્યો સાથે પીપળાંત્રી પહોંચી. આ દરમિયાન કિંજલને મળવા અન્ય સંબંધીઓ હાજર હતા. 
 
ઉષાની માતા ગીતા પાલીવાલે જણાવ્યું કે કિંજલ કદાચ તેના ગામમાં કોઈ સંબંધીને નહીં મળે. પરંતુ જ્યારે તે અમારા ગામમાં આવી ત્યારે તે આવી પ્રતિક્રિયા આપતી હતી. જાણે તે અમારા ગામ અને ઘરને વર્ષોથી ઓળખતી હોય. કિંજલે ઉષાને ઓળખતી ઘણી સ્ત્રીઓ સાથે પણ વાત કરી. ક્યારેક તે ઘરની છત હોય છે, તો ક્યારેક ઘર ચોકમાં દોડવા લાગી. આટલું જ નહીં, કિંજલે અમારા ઘરની બહાર ઊભા રહીને 7-8 વર્ષ પહેલાં જે છોડ કાઢી નાખ્યા હતા તે વિશે પૂછ્યું. તે મારા બે નાના દીકરીઓ અને દીકરાઓ સાથે પણ વાત કરી અને ખૂબ પ્રેમ કર્યો.