સંબંધિત સમાચાર
- અમે ભાજપને ફાયદો કરાવવા નહિ પણ ગુજરાતમાં અમારું વજૂદ ઉભું કરવા આવ્યા છીએ: ઔવેસી
- અસુદ્દીન ઔવેસી લેશે ગુજરાતની મુલાકાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનશે રસપ્રદ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી ઔવેસીની 32 ફીટ ઊંચી પતંગ, ઔવેસીની 1.50 લાખ પતંગો વેચાઈ
- કચ્છ પાલિકા અને જિલ્લા-પંચાયતમાં કોને ક્યાં મળી સત્તા? જાણો સંપૂર્ણ પરિણામ
- આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે. અહીં આમ આદમી પાર્ટી કંઈ કરી શકે તેમ નથીઃ મુખ્યમંત્રી રૂપાણી
આઇશા ની આત્મહત્યા નો મામલે બોલ્યા ઔવેસી - કોઈ પણ ધર્મ ની દીકરી ઓ ને દહેજ ને લઈને હેરાન ના કરવામાં આવે
અમદાવાદ રિવરફ્રન્ટ પર આઇશા ની આત્મહત્યા નો મામલો
Aimim ના Asaduddin Owais નું નિવેદન
કોઈ પણ ધર્મ ની દીકરી ઓ ને દહેજ ને લઈને હેરાન ના કરવામાં આવે
આઇશા ને દહેજ ને લઈને પરેશાન કરવામાં આવી અને માર મારવામાં આવ્યો તે દરેક સમાજ માટે દુઃખદ
પત્ની ને દહેજ માટે દુઃખ આપવુ એ કાયરતા ની નિશાની છે
પત્ની પર જુલ્મ કરવો એ મર્દાનગી નથી
દીકરીઓ એ આત્મહત્યા કરવાની જરૂર નથી Asaduddin Owaisi તમારી જોડે છે..
