સંબંધિત સમાચાર
- મન કી બાત- PM મોદીએ મેજર ધ્યાનચંદને કર્યો યાદ સ્વચ્છતાને લઈને કહ્યુ ઈંદોર વર્ષોથી સૌથી સાફ શહેર
- શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ
- કાબુલમાં ફરી આતંકી હુમલાનું એલર્ટ
- Mysuru Gang Rape Case: કર્નાટકમાં મેડિકલ છાત્રાથી ગેંગરેપના 5 આરોપી અરેસ્ટ
- દિલ્હીના નામે નવો રેકોર્ડ- ભારતની રાજધાની દિલ્લીએ (Delhi) મોટો રેકોર્ડ બનાવ્યો
ભાવનગરમાં હવે અંધશ્રદ્ધા પણ બની આધુનિક- ભૂત ઉતારમાં નાળિયેર સાથે ફોન મૂકાયો
એક અજીબો ગરીબ ઘટના બની છે, જેમાં ભાવનગરના વાલ્કેટ વિસ્તારમાં ભૂત ઉતારમાં નાળિયેર સાથે ફોન મૂકાયો. . લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
કિસ્સો શહેરના કરચલિયા વિસ્તારમાં બની અનોખી ઘટના બની હતી મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરી ને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું,
