સંબંધિત સમાચાર
- Coronavirus Quarantine- અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં આવેલા 27 હજાર વિદેશી મુસાફરોનું ક્વોરોન્ટાઈન કરાયું
- ઇમરજન્સી સિવાય બહાર નીકળવું જ નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે : વિજય રૂપાણી
- Kutch Corona-સરહદી કચ્છમાં કોરોનાની ઘૂસણખોરી, કોરોનાએ મહાનગરોની સરહદ ઓળંગી
- Janta Curfew, Corona Virus Live Updates :રેલ્વેનો મોટું નિર્ણય, 31 માર્ચ સુધી બધી ટ્રેન રદ્દ
- Janta Curfew-ગુજરાતમાં જનતા કર્ફ્યુંની વ્યાપક અસર, સજ્જડ બંધ પાળતા રસ્તાઓ સુમસામ બન્યા
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
બ્રેકિંગ ન્યુઝ-
Corona Gujarat Updates- બ્રેકિંગ ન્યુઝ-
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
કોરોના વાયરસના અત્યાર સુધી 450થી વધારે કેસ ભારત દેશમાં આવી ગયા છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા અત્યાર સુધી 29 થઈ ગઈ છે. આ કારણોસર ગુજરાત સરકારે આ નિર્ણય લીધું છે કે
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
આ વર્ષે જૂનથી જ શરૂ થશે નવું સત્ર
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ અપાશે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના ઘણા જિલાઓમાં લોકડાઉન કર્યુ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સીવાય તમામ દુકાનો, કંપનીઓ અને સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ. આજ થી જ જાહેરનામનો અમલ.
