સંબંધિત સમાચાર
- UPના વેપારી સાથે યુવકે 16 લાખની ઠગાઈ કરી, પૈસા આપીને આવું છું કહીને ભાગી ગયો
- કોરોનાના કેસ ઘટતાં આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ, બાળકોની ગૂંજી ઉઠશે શાળાઓ
- સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યા, મંત્રીનો પરિવાર સુરત માટે રવાના
- રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ આજે રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ગૃહમંત્રી સમક્ષ રજૂ કરશે
- રાજકોટ પોલીસ કમિશનર સામે ત્રણ દિવસમાં તપાસ પૂરી કરો, DGPને 72 કલાકમાં અહેવાલ આપો
કાશ્મીરી બાપુનું નિધન
કાશ્મીરી બાપુનું નિધનજૂનાગઢઃ પરમ પૂજ્ય સંત કાશ્મીરી બાપુ ગઇકાલે બ્રહ્મલીન થઇ ગયા. તેમણે આગલી સાંજે સાંજની આરતી બાદ ધૂપ લીધો હતો.
કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જોકે, ગઈકાલે તેમણે દેહત્યાગ કર્યો હતો.પાર્થિવ દેહના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું.
