સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રમાં કોરોના કહેર: સ્કૂલ-કોલેજ, કોચિંગ પૂણેમાં 14 માર્ચ સુધી બંધ
- Lockdown મહારાષ્ટ્રના 96% લોકોની આવક થઈ, દરેક પાંચમાં વ્યક્તિ પાસે ખોરાક ખરીદવા માટે પૈસા નહોતા
- મહારાષ્ટ્રમાં કોરોના કહેર, હિંગોલીમાં 7 દિવસીય કર્ફ્યુ, ઓરંગાબાદમાં 15 દિવસની શાળા બંધ
- ઝડપથી ફેલાઈ રહ્યા કોરોના: CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી - જો તમને Lockdown ન જોઈએ તો સાવચેત રહો
- મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત, ટ્રક પલટવાના કારણે 15 મજૂરોનાં મોત
મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી
- બધા સિનેમા હોલ, રેસ્ટોરાં, હોટેલ્સનું પ્રતિબંધો સાથે 50% ક્ષમતા પર સંચાલન કરવું
- મહારાષ્ટ્ર સરકાર : અંતિમ સંસ્કારની ક્રિયામાં 20થી વધુ લોકોને ભેગા થવાની છૂટ નથી
- મહારાષ્ટ્ર સરકાર : લગ્નમાં 50 લોકોને જ મંજૂરી
- સામાજિક/રાજકીય/ધાર્મિક/સાંસ્કૃતિક મેળાવડાની છૂટ નથી
- કોવિડના નિયમોનું પાલન નહિ કરતી જગ્યાઓ બંધ રહેશે
- પ્રતિબંધ સાથે હોમ આઈસોલેશનની છૂટ
- આઈસોલેશન દરમિયાન કયા ડોકટરના સંપર્કમાં છો તેની માહિતી સત્તાધિશોને આપવાની રહેશે
- કોવિડનો દરદી ઘરમાં છે તેવુ લખેલુ બોર્ડ ઘરની બહાર ટીંગાડવાનું રહેશે
