Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પાણીપુરી પર પ્રતિબંધ,દરેક જગ્યા વેચાણ પર લાગશે પ્રતિબંધ થાય છે આ રોગો

રવિવાર, 29 જુલાઈ 2018 (08:52 IST)
ગુજરાતના વડોદરા જિલા પ્રશાસનએ પાણીપુરી પર પ્રતિબંધ લગાવી દીધું છે. પ્રશાસનએ કીધું કે લોકોના આરોગ્યની સાથે કોઈ રીતેનો બેદરકારી નહી કરાવી શકાય છે. 
 
પ્રશાસનએ કીધું કે પાણી પુરીને બનાવવામાં સાફ સફાઈ અને જરૂરી માપદંડની અનજુઓ કરાય છે. 
 
જો કોઈ ઢીળ કરી તો લોકોને પીલિયા ટાઈફાઈડ અને વિષાક્ત ભોજન જેવા રોગો થઈ શકે છે. 
 
પણ પ્રશાસનએ આ પણ જણાવ્યું કે આ પ્રતિબંધ અસ્થાયી રીતે લગાવાયું છે. 
 
પ્રશાસનએ કાર્યવાહી કરતા વિક્રેતાઓના ઠેકાણા પર છાપામારી કરી ખરાબ સમાન પણ જબ્ત કર્યું છે. 
 
ગુજરાતના સ્વાસ્થય રાજયમંત્રી એ કહ્યું છે કે બીજા શહરોમાં પણ પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવાશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

ગુજરાતી જોક્સ - નોકરાણી

Mother's Day Special Tourism - અમદાવાદમાં મધર્સ ડે પર મમ્મી સાથે ફરવા લાયક સ્થળો

બોલીવુડના 6 ગુમનામ ચેહરા જે રાતોરાત બન્યા સ્ટાર અને પછી એક દિવસ અચાનક થઈ ગયા ગાયબ, આજે વર્ષો પછી પણ તેઓ બની ગયા એક રહસ્ય

મોતનાં ખોટા સમાચાર પર ભડક્યા બોલીવુડ અભિનેતાના પિતા, અફવાઓ પર બતાવી નારાજાગે, બોલ્યા - આ સારી વાત નથી

આગળનો લેખ
Show comments