ડામ લગાવીને રોગ ભગાડો
લોખંડના ગરમ સળિયાથી ડામ આપવાને ચાચવા કહેવાય
|
ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...
અમારા આ પ્રયત્નને આગળ વધારતા આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે, મધ્યપ્રદેશના એક ગામ દેહાતમાં સારવારના નામે ફેલાયેલા અંધવિશ્વાસની. સારવારની આ ખતરનાક પધ્ધતિને ચાચવા(લોખંડના ગરમ સળિયાંથી ડામ દેવો) કહેવાય છે. ... જેમાં દર્દીના શરીરને ગરમ સળિયાઓથી ડામવામાં આવે છે.
|
|
|
પરંતુ અંબારામને અને તેમના પર વિશ્વાસ કરતાં લોકોને આ વાતની ચિંતા નહોતી.... તેમને વિશ્વાસ હતો કે ચાચવો લગાવ્યા પછી તે સારા થઈ જશે... જ્યારે અમે રધિયા નામના એક દૂધપીતાં બાળકની માઁને પોતાના બાળકને ચાચવો લગાવવાથી રોકવાની કોશિશ કરી તો તેણે અમને સામો જવાબ આપ્યો કે 'આને વારેઘડિયે ઝાડાં થઈ જાય છે, જો ચાચવો નહી લગાવડાવ્યો તો મરી જશે. અમને ખબર છે કે અમે શું કરી રહ્યા છે' આટલું કહીને તેણે મુન્નાને પણ પાંચ ચાચવા લગાવડાવી દીધા.
| |
|