Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન કરવાની યોગ્ય દિશા શું છે

Updated: રવિવાર, 17 ડિસેમ્બર 2023 (13:55 IST)
વાસ્તુ અનુસાર તમે કઈ દિશામાં ભોજન કરી રહ્યા છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ખાવું.
 
જો શાસ્ત્રોનું માનીએ તો પ્રાચીન સમયમાં ભોજન હંમેશા રસોડામાં બેસીને ખાવામાં આવતું હતું. એવું માનવામાં આવતું હતું કે રસોડામાં ગરમ ​​ખોરાક ખાવાથી, તમે ખોરાકના સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભો પણ મેળવી શકો છો.
 
  રસોડામાં બેસીને ભોજન કરવાથી પણ રાહુને પ્રસન્ન કરવામાં મદદ મળે છે. તેથી, ખોરાક ખાવા માટેનું શ્રેષ્ઠ સ્થળ રસોડું અથવા તેની આસપાસનું સ્થાન માનવામાં આવે છે.
 
ભોજન કરતા સમયે માણસનો મુખ હમેશા પૂર્વની અને ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. તેનાથી શરીરને ભોજનથી વધારે ઉર્જા મળે છે. 
 
ત્યાં જ શાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને ભોજન કરવું અશુભ ગણાય છે, આ દિશામાં ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ હોય છે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

જંતર-મંતરના વિરોધ પ્રદર્શનમાં પીએમ મોદીને અપશબ્દો બોલ્યા બાદ વાયરલ થયેલી યુવતીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે, "મારી ભૂલ અક્ષમ્ય છે."

5 મહિનાની બાળકીને તેના પારણામાંથી ઉપાડીને પાણીથી ભરેલા ડ્રમમાં ફેંકી દેવામાં આવી

3 વર્ષનો દીકરો તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાતચીતમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો, અને માતાએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પતિએ કેસ દાખલ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ મૈસુરમાં યુવાનોની પ્રશંસા કરતા કહ્યું, "યુવાઓ દેશની સૌથી મોટી તાકાત છે."

આગળનો લેખ
Show comments