Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે

ગુરુવાર, 11 એપ્રિલ 2019 (09:10 IST)
ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. 
 
મીઠાથી કરવામાં આવતા ઉપાયોથી ઘરના બધા સભ્યોના વિચાર સકારાત્મક થઈ શકે છે. મીઠુ ફક્ત ખાવાની વસ્તુ નથી. પણ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.  
 
અહી જાણો મીઠાના ખાસ ઉપાય... 
 
વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધિશાળી બનાવવા માટે અનેક અચુક ફંડા બતાવાયા છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ છે અને તેનો યોગ્ય ઉપચાર નથી થઈ રહ્યો તો બાથરૂમમાં એક વાડકી આખુ મીઠુ મતલબ મીઠાનાં ગાંગડા સમુદ્રી મીઠુ મુકો. આવુ કરવાથી ઘરની અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનુ બળ પ્રાપ્ત થવા માંડશે. દરેક મહિને વાડકીનુ મીઠું બદલી નાખો.  જુનુ મીઠુ ફેંકી દેવુ જોઈએ.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

New Labour Code Rule- 1 કલાક કામ માટે 2 કલાકનો પગાર! કડક ઓવરટાઇમ નિયમો લાગુ, વધુ જાણો

શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, એચસીએલટેક અને સિપ્લાના શેર ઘટ્યા.

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બદલવાની તૈયારી? હાર્દિક પંડ્યાના સ્થાને આ 3 ખેલાડીઓ છે રેસમાં સૌથી આગળ

શું સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? આજે નવી બિહાર સરકાર માટે ફ્લોર ટેસ્ટ છે. જાણો શું થાય છે અને શા માટે તેની જરૂર છે.

આગળનો લેખ
Show comments