શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2019 (16:51 IST)

Vastu Tips - ઘરમાં મુકશો આ વસ્તુ તો આર્થિક તંગી થશે દૂર

ઘણી વાર ખૂબ મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનો સામાનો કરવો  પડે છે. ઘરમાં ધન ટકતું નથી.. આ પરેશાનીઓનુ કારણ ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા  ખત્મ થઈ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.