શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (17:12 IST)

Vastu tips in gujarati- ભૂલથી પણ ઘરમાં ન લગાવવી આ 3 પ્રકારની ફોટા...

ઘરની સજાવટનો એક મુખ્ય ભાગ રૂમમાં લાગેલી ફોટા પણ હોય છે. કેટલાક ફોટા માણસના સ્વભાવ અને વ્યવહાર પર સકારાત્મક અસર નાખે છે. તો કેટલાક ફોટા માણસના સ્વભાવ અને વ્યવહાર પર નકારાત્મક. ઘણા એવા ફોટા તમને બજારમાં સરળતાથી જોવા મળી જાય છે. જે આટલા સુંદર હોય છે કે પોતે જ તમને 
 
તમારી તરફ આકર્ષિત કરે છે અને તમે તેને ખરીદીની ઘરે લઈ આવો છો. પણ આ એવી ફોટા હોય છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. આવો જાણીએ છે એવી જ 3 પ્રકારની ફોટા વિશે, જે તમને ઘરમાં લગાવવાથી બચવું જોઈએ... 
1. તમે ઘણી એવી ફોટા જોવી હશે જેમાં પાણીના ફુવ્વારા કે વહેતું પાણી જોવાય છે. એવું માનવું છે કે એવી ફોટાને ઘરમાં નહી લગાવવું જોઈ. કારણકે જે રીતે પાણી વહી જાય છે, તેમજ ઘરના પૈસા પણ નકામા કાર્યમાં ખર્ચ થઈ શકે છે. 
2. તમને ઘણી એવી ફોટા પણ જોઈ હશે જેમાં કોઈ ડૂબતી કે લહરાવતી નૌકા જોવાય છે. વાસ્તુ મુજબ તેને પણ ઘરમાં નહી લગાવવી જોઈએ. કારણકે ઘરમાં દરરોજ આવી ફોટાને જોતા પર માણસના વિચાર પર ગાઢ અસર હોય છે માન્યતા છે કે એવી ફોટા ભાગ્ય સંબંધી મુશ્કેલી ઉત્પન્ન કરે છે. 
3. બજારમાં તમને સરળતાથી એવી કોઈ ફોટા જોવા મળે છે જેમાં મહાભારત યુદ્ધના ઘણા દ્ર્શ્ય જોવાય છે. એવી ફોટાને ઘરમાં નહી લગાવવી જોઈએ. કારણકે એવી ફોટા માણસના વિચારને આક્રમક બનાવી શકે છે અને સ્વભાવમાં ગુસ્સાને વધારી શકે છે.