1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
  4. Samudrik sahatra

આવા પગવાળા પુરૂષ ખૂબ ધનવાન હોય છે

સમુદ્ર શાસ્ત્ર
ધનવાન લોકોના શરીરની બનાવટ કઈક ખાસ હોય છે. . સમુદ્ર શાસ્ત્રમાં આવા જ કેટલાક અંગ લક્ષણની જાહેરાત કરી છે જેથી કોઈ પણ માણસ જાણી શકે કે તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે. 
 
સમુદ્રશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે પુરૂષોના પગની બનાવટ જોઈને આ ખબર પડી જશે કે આ માણસ ભવિષ્યમાં ધનવાન બનશે કે આર્થિક મુશ્કેલી આવશે. 
 
જે પૂરૂષોના પગના તળિયા નરમ, લીસા અને લાલ હોય તે ધનવાન હોય છે. 
ये भी पढ़ें
Jyotish 2018 - સમસ્યા તમારી ઉપાય અમારો