Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય

શુક્રવાર, 13 એપ્રિલ 2018 (08:41 IST)
બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ખરાબ વસ્તુ છે. પણ તે પછી પણ લોકો તેન પીધા વગર નથી રહેતા અને હેંગઓવરના શિકાર બની જાય ચે. જો તમે પણ થોડું પણ દારૂ પછી હેંગઓવરના શિકાર થઈ જાઓ છો તો પીતા પહેલા જ એક ખાસ વસ્તુ તમારી પરેશાનીનો ઉકેલ કરી શકે છે. 
જી જા માત્ર એક વસ્તુ જો તમે પણ દારૂ પીતા પહેલા ખાઈ લેશો તો તમે હેંગઓવરના શિકાર થવાથી બચી જશો અને તેનાથી પાર્ટીનો મજો પણ ખરાબ નહી થશે. 
 
ખાસ વાત આ છે કે આ ખાસ વસ્તુ ખૂબ સસ્તી છે અને તમારા ઘરમાં પણ હોય છે. 
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.

જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે. 
 
આમ તો અથાણામાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેશે. દારૂ પીધા પછી વાર-વાર યૂરીન કરવાથી તમારું 
 
શરીરમાં ડીહાઈડ્રેશન થશે. અથાણામાં રહેલ ઈલેક્ટ્રોલાઈટસ તેની પૂર્તિ કરશે અને હેંગઓવર નહી થવા દેશે. 
 
એક ટુકડો અથાણું જ તમારા શરીરમાં પાણીની આટલું ઈલેક્ટ્રોલાઈટસ આપશે કે તમે આઠ કલાક સુધી હેંગઓવરથી દૂર રહેશો. 
 
બીજા બાજુ અથાણામાં રહેલ બ્રાઈન  Salty brine પણ તમારા શરીરમાં પાણીને સ્ટોર કરશે. આટલું જ નહી તેનાથી તમે તંદ્રાવસ્થામાં તમને જાગરૂક રાખશે. અથાણામાં રહેલ મીઠું અને વિનેગર એટલે કે બ્રાઈનનો કામ્બિનેશન તમને માથાના દુખાવાથી પણ આરામ આપાશે. 
 
આમ રો સલાહ આ છે કે નશા ન કરવું પણ હો તમે પીવો છો તો આ વાતનો ધ્યાન રાખો કે હેંગઓવર તમને શર્મિંદા ન કરે. 
 

વધુ જુઓ..

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments