Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

ગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:06 IST)
આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે. 
દિવસભર ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવું, ખોટું ખાનપાન, ઉંઘ પૂરી ન થવાના કારણે કમરના દુખાવો અને પગમાં દુખાવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. ઘણી વાર આ દુખાવો આટલું વધારે થઈ જાય છે કે સહેવું મુશ્કેલ થઈ જાય છે. દુખાવાથી રાહત માટે હમેશા તમે પેન કિલરનો સહારો લો છો. પણ એ પણ થોડા 
સમય માટે જ દુખાવાથી રાહત આપે છે. પણ જો થોડા તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તમે ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે જે તમારા કમર, સાંધાના અને ઘૂટણના દુખાવાને દૂર કરી નાખશે. 

વધુ જુઓ..

CBSE ધોરણ 10ના સેકન્ડ બોર્ડના પરિણામો જાહેર, કુલ 96.78 ટકા વિદ્યાર્થીઓ પાસ; અહીં ચેક કરો માર્કશીટ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી

સોનમ વાંગચુકની તબિયત આજે કેવી છે? પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જાણો કારણ

મધ્ય પૂર્વ યુદ્ધમાં ૧૬ અમેરિકી સૈનિકો માર્યા ગયા, ઈરાન સંપૂર્ણ યુદ્ધના મૂડમાં, જાણો ટ્રમ્પની યોજના શું છે?

રાજૌરીમાં પૂરની સ્થિતિ, પૂંચમાં 4 લોકોના મોત અને અનેક ગુમ; જુઓ વિડિઓ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments