Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

મોનિકા સાહૂ
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (07:44 IST)
જેમ-જેમ છોકરીની ઉમર વધે છે. તેમના શરીરના હાર્મોંસમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી તે છોકરીને માસિક ધર્મ આવવું શરૂ થઈ જાય છે, માસિક ધર્મને અંગ્રેજી ભાષામાં પીરીયડા કહે છે. મહિલાને પીરિયડ 11થી 15 ઉમરની વચ્ચે શરૂ થઈ જાય છે આ શરૂ થઈને 46 કે 51 સુધીખત્મ થઈ જાય છે. જ્યારે છોકરીને પીરીયડસ શરૂ થઈ જાય છે તો  સમજી લેવું જોઈએ કે એ છોકરી બાળકને જન્મ આપવા યોગ્ય થઈ ગઈ છે. 
આજે અમે તમને જણાવીશ કે પીરીયડાસના કેટલા દિવસ પછી અને કેટલા દિવસ પહેલા સંબંધ સ્થાપિત કરવાથી મહિલા પ્રેગ્નેંટ હોય છે. 
એક સ્વસ્થ મહિલાના માસિક ધર્મનોચક્ર 28 દિવસ સુધીનો હોય છે. જો પીરિયડસના  8મા દિવસથી લઈને 19મા દિવસના વચ્ચે સંબંધ સ્થાપિત કરાય તો આ વચ્ચે પ્રેગ્નેંટ હોવાની શકયતા રહે છે. કારણકે આ વચ્ચે છોજરીઓની પ્રજનન ક્ષમતા વધારે હોય છે. 

વધુ જુઓ..

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments