Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

મોનિકા સાહૂ
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (07:44 IST)
જેમ-જેમ છોકરીની ઉમર વધે છે. તેમના શરીરના હાર્મોંસમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી તે છોકરીને માસિક ધર્મ આવવું શરૂ થઈ જાય છે, માસિક ધર્મને અંગ્રેજી ભાષામાં પીરીયડા કહે છે. મહિલાને પીરિયડ 11થી 15 ઉમરની વચ્ચે શરૂ થઈ જાય છે આ શરૂ થઈને 46 કે 51 સુધીખત્મ થઈ જાય છે. જ્યારે છોકરીને પીરીયડસ શરૂ થઈ જાય છે તો  સમજી લેવું જોઈએ કે એ છોકરી બાળકને જન્મ આપવા યોગ્ય થઈ ગઈ છે. 
આજે અમે તમને જણાવીશ કે પીરીયડાસના કેટલા દિવસ પછી અને કેટલા દિવસ પહેલા સંબંધ સ્થાપિત કરવાથી મહિલા પ્રેગ્નેંટ હોય છે. 
એક સ્વસ્થ મહિલાના માસિક ધર્મનોચક્ર 28 દિવસ સુધીનો હોય છે. જો પીરિયડસના  8મા દિવસથી લઈને 19મા દિવસના વચ્ચે સંબંધ સ્થાપિત કરાય તો આ વચ્ચે પ્રેગ્નેંટ હોવાની શકયતા રહે છે. કારણકે આ વચ્ચે છોજરીઓની પ્રજનન ક્ષમતા વધારે હોય છે. 

વધુ જુઓ..

"હવે સમય આવી ગયો છે... ", વૈભવ સૂર્યવંશીને લઈને વીરેન્દ્ર સહેવાગે આવું કેમ કહ્યું ?

SRH vs RR IPL Eliminator: રાજસ્થાને 47 રનોથી નોંઘાવી જીત, ક્વાલીફાયર 2 માં પાક્કું કર્યું પોતાનું સ્થાન

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

વધુ જુઓ..

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

આગળનો લેખ
Show comments