Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી

Updated: સોમવાર, 6 જુલાઈ 2026 (16:53 IST)

સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન બનાવાતી સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે. બહારથી કરકરા અને અંદરથી નરમ આ વડા ચા, દહીં અથવા લીલી ફરાળી ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


જરૂરી સામગ્રી

1 કપ સાબુદાણા (6-8 કલાક પલાળેલા)
3 મધ્યમ બાફેલા બટાકા
1/2  કપ શેકેલા શિંગદાણાનો ભૂકો
1 નાની વાટકી દહીં  
2 લીલા મરચાં (ઝીણાં સમારેલા)
1 ટીસ્પૂન જીરું
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટીસ્પૂન લીંબુનો રસ
સિંધવ મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ અથવા ઘી
ALSO READ: Vrat Special- કેસર-ડ્રાઈ ફ્રૂટ રબડી

બનાવવાની રીત

પલાળેલા સાબુદાણાને એકદમ છૂટા કરી લો.
બાફેલા બટાકાને મેશ કરીને તેમાં સાબુદાણા, શિંગદાણાનો ભૂકો, જીરું, લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, દહી અને સિંધવ મીઠું ઉમેરો.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને નરમ લોટ તૈયાર કરો.

ALSO READ: ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને શક્કરિયા ડોસો
હવે હાથ પર થોડું તેલ લગાવી નાના ગોળા બનાવી હળવેથી ચપટા વડાનો આકાર આપો.
કડાઈમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો.
વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો.
ગરમાગરમ વડા ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો.
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments