Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિશ 2017 -સમસ્યા તમારી સમાધાન અમારી પાસે છે

Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (16:01 IST)
આર્થિક સમસ્યા દૂર કરવા માટે 

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે. 21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 


જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય તો.... 

એક એક્વેરિયમ(માછલીઘર) જેમા 8 સોનેરી અને એક કાળી માછલીને મુકો. તેનો જવાબ કે ઉત્તરપૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. જો તમે માછલીઘર મુકવા ન માંગતા હોય તો ઘર કે દુકાનમાં એક શણગારેલો ફાઉંટેન મુકો. 


પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે 

આજની આ દોડતી ભાગતી જીંદગીમાં દરેક માણસને કોઈને કોઈ કારણસર ચિંતિત છે, પરેશાન છે. કારણ ગમે તે હોય ઉપાય એક છે. તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. આ પાત્રને સૂતી વખતે તમારા માથા તરફ મુકીને સૂઈ જાવ. સવારે તે પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે મુશ્કેલી દૂર થશે. 

કુંવારી કન્યાના લગ્ન માટે 
 
જો છોકરીના લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યુ છે તો પૂજા માટેના 5 નારિયેળ લો. આ નારિયળને ભગવાન શિવની મૂર્તિ કે ફોટો  સામે મુકીને 'ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ:' મંત્રની પાંચ માળાનો જાપ કરો.. પછી એ પાંચેય નારિયળને શિવજીના મંદિરમાં ચઢાવી દો. લગ્નમાં આવનારા અવરોધો આપમેળે જ દૂર થઈ જશે. 


દરેક સોમવારે કન્યા સવારે નાહી-ધોઈને શિવલિગ પર 'ૐ સોમેશ્વરાય નમ:'નો જાપ કરતા દૂધ મિશ્રિત પાણી ચઢાવે અને એ જ મંદિરમાં બેસીને રુદ્રાક્ષની માળા વડે આ મંત્રની એક માળાનો જાપ કરે. લગ્નની શક્યતાઓ જલ્દી ઉભી થતી જોવા મળશે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

આપત્તિના સમયમાં ગુજરાતનું અડીખમ સુરક્ષા કવચ બન્યું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપરમાં તમે કેટલો સામાન લઈ જઈ શકો છો? મુસાફરી કરતા પહેલા આ જાણી લો, નહીંતર દંડ ભરવો પડશે!

"મારા પિતાનો ગણવેશ લોહીથી લથપથ હતો," પ્રોટેસ્ટમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારોએ પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

Meta India નાં હેડ વિરુદ્ધ કેસ નોંઘાયો, PM મોદી સાથે સબંધિત અનેક મોર્ફ અને આપત્તિજનક કન્ટેટ પોસ્ટ કરવા મામલે એક્શન

Maharashtra Building Collapse - મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટો અકસ્માત: ચાર માળની ઇમારત ધરાશાયી; અત્યાર સુધીમાં 6 લોકોના મોત

આગળનો લેખ
Show comments