Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોડી રાત્રે પૂર્વ મિસ ઈંડિયાની સાથે દિલ દહલા આપતી ઘટના, ફેસબુક પર જાહેર કર્યું દુખ 7 ગિરફ્તાર

બુધવાર, 19 જૂન 2019 (11:40 IST)
પૂર્વ મિસ ઈંડિયા ઉશોશી સેન ગુપ્તાની સાથે કેટલાક ગુંડાઓએ બદસલૂકી કરી છે. આ વાતની જાણકારી ઉશોશીએ સોશિયલ મીડિયાથી આપી. ઘટના સોમવારે મોડી રાતની છે. જ્યારે ઉશોશી સેન ગુપ્તા તેમના કામ ખત્મ કરીને કોલકત્તાના એક હોટલથી તેમના ઘર પરત આવી રહી હતી. ઘર જવા માટે તેને ઉબેર કેબનો ઉપયોગ કર્યું. જ્યારબાદ તેમની સાથે જે થયું દિલ ઠરી આપતું હતું. 
 
ઉશોધી સેન ગુપ્તાએ તેમની પોસ્ટમાં આગળ લખ્યું- ઘટનાસ્થળની પાસે જ તેને એક પોલીસ અધિકારી જોવાયું. ઉશોશીએ તેમના છોકરાઓને રોકવા માટે બોલ્યું. તેના પર પોલીસ અધિકારીએ કહ્યું કે આ તેને નહી પણ ભવાનીપુર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રની ઘટના છે. પણ ઉશોશીના વારા વાર બોલતા પર પોલીસએ કેટલાક છોકરાઓને પકડી લીધું. પણ છોકરઓને પોલીસ અધિકારીને ધક્કો આપ્યું અને ત્યાંથી ભાગી નિકળ્યા. ત્યારબાદ થોડા સમય પછી ભવાનીપુર પોલીસ સ્ટેશનથી બે અધિકારી આવ્યા. ત્યાર સુધી 12 વાગી ગયા હતા. ત્યારબાદ ઉશોશીએ ડ્રાઈવરએ તેને અને તેમના સહકર્મીને ઘર મૂકવા કહ્યું અને સવારે પોલીસ સ્ટેશન ચાલવાનો ફેસલો કર્યું. 
 
તેમની આ લાંબી પોસ્ટમાં ઉશોશી સેન ગુપ્તાએ કોલકત્તા પોલીસ સાથે બધા મીડિયા ચેનલ્સ અને મુખ્યમંત્રી મમતા બનર્જીને ટેગ કર્યુ છે. તેમજ ઉશોશી સેન ગુપ્તાની સોશિયલ મીડિયા પોસ્ટ પછી હવે કોલકતા પોલીસએ મુખ્યમંત્રી મમતા બનર્જીને ટેગ કરતા તેમની વાત કરી છે. 
 
કોલકતા પોલીસએ તેમની સાક્ષીમાં કહ્યું "હુમલા કેસની ગંભીરતાથી લીધું છે, આ કેસમાં અત્યાર સુધી કુળ 7 લોકોની ધરપકડ કરી લીધી છે. કમિશ્નર ઑફ પોલીસના આદેશ પર એફઆઈઆર ન દાખલ કરતા પહલો પર મોટી પ્રબળતાની સાથે ઉચિત કાર્યવાહી શરૂ કરી નાખી છે જણાવીએ કે ઉશોશી સેન ગુપ્તા વર્ષ 2010માં મિસ ઈંડિયા યૂનિવર્સનો ખેતાબ તેમના નામ કર્યું હતું. 

વધુ જુઓ..

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

વધુ જુઓ..

Khodiyar Maa Temples -- ખોડીયાર મા ના સુપ્રસિદ્ધ મંદિરો

મે મારી મરજીથી લગ્ન કર્યા છે... ધર્મ નથી બદલ્યો, લવ મેરેજ પર ગુજરાતની સિંગર કાજલ મહેરિયાનો કરારો જવાબ

VFX અને GFX વગર 'રામાયણ' માં કેવી રીતે ઉડ્યુ પુષ્પક વિમાન ? રામાનંદ સાગરે 38 વર્ષ પહેલા લગાવ્યો હતો ગજબનો જુગાડ

Divyanka Sirohi Death: માથા પર ઈજા કે હાર્ટ એટેક... ૩૦ વર્ષીય અભિનેત્રી દિવ્યાંકા સિરોહી નું કેવી રીતે થયું મોત ?

ગુજરાતી જોક્સ - રાવણ કોણ હતો

આગળનો લેખ
Show comments