Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money Fall: હાથથી પડી રહ્યો છે પૈસા તો સમજવુ કે આવશે મોટુ ફેરફાર

શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:48 IST)
Money Fall from hand - ખિસ્સાથી પૈસા કાઢતા સમયે હમેશા ધરતી પર પડી જાય છે. પણ પૈસા પડવો અપશકુનની નિશાની સમજાય છે. લોકોનો માનવુ હોય છે કે આવુ થવાથી ઘરમાં આર્થિક પરેશાની આવે છે પણ દર સમયે આવુ નહી થાય છે. ઘણી વાર પૈસા ધરતી પર પડવુ તમારા માટે શુભ પણ હોઈ શકે છે. તેથી આવો જાણીએ કે શું સાચે હાથથી પૈસા પડવુ ચિંતાની વાત છે કે આ માત્ર અફવાહ છે. 
 
ફાયદો -નુકશાન પરિસ્થિતિઓ પર નિર્ભર 
વાસ્તુ શાસ્ત્ર મુજબ હાથથી પૈસા પડ્યા પછી થતા ફાયદા કે નુકશાન જુદા-જુદા પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. હાથથી પૈસા પડવુ દરે માણસના માટે ચિંતાજનક નહી થાય છે. ઘરથી બહાર નિકળતા સમયે હાથથી અચાનક પૈસા પડી જાય તો આ શુભ હોઈ શકે છે. 
 
સંભાળીને રાખવુ આ પૈસા 
ઘરથી નિકળતા સમયે પૈસા પડવાથી જલ્દી જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરની આર્થિક સ્થિત ખૂબ જલ્દી ઠીક થનારી છે. તેમજ જોઈ થી લેવુ-દેવુ કરતા સમયે પણ પૈસા જમીહ પર પડવુ શુભ માનવામાં આવે છે/ આ પડેલા પૈસાને હમેશા સંભાળીને રાખવુ જોઈએ. તેનાથી ધનમાં બરકત થાય છે. તેજ કર્જ જે ઉધારમાં આપેલ પૈસા પણ પરત મળી શકે છે. 
 
સવારના સમયે પૈસા પડવુ 
તેમજ સવારના સમયે હાથથી પૈસા પડવુ પણ શુભ ગણાય છે. આ વાતની તરફ ઈશારો કરે છે કે ખૂબ જલ્દી ક્યાંથી પૈસા મળશે. આ પૈસાને ઘરમાં તિજોરી કે પર્સમાં સંભાળીને રાખવો જોઈએ. 
 
ધન નો અપમાન ન કરવો 
પણ પડેલા પૈસાને ઓછા સમજીને ક્યારે ન ઉપાડવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે તે 1 રૂપિયા પણ હોય. તેનાથી ધનનો અપમાન થાય છે આર્થિક સ્થિતિને નુકશાન પહોંચી શકે છે.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પટનાની IGIMS નર્સિંગ કોલેજમાં ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા!

રેલ્વે ટિકિટ બુકિંગ પ્રક્રિયા 40 વર્ષ પછી બદલાય, ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે AI જણાવશે.

ભારતીય કંપનીઓએ અમેરિકામાં પ્રભુત્વ જમાવ્યું, 1.71 લાખ કરોડ સાથે ઇતિહાસ રચ્યો; સંપૂર્ણ વાર્તા જાણો.

Suvendu Adhikari New CM - શુભેન્દુ અધિકારી જ બનશે પશ્ચિમ બંગાળના આગામી CM, જાણો તેમને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવાના મુખ્ય કારણો

સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથને મારવા બિહારથી શાર્પશૂટર્સ આવ્યા હતા, 40 લાખ રૂપિયા માટે આ હત્યા કરવામાં આવી હતી.

આગળનો લેખ
Show comments