Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા

બુધવાર, 27 માર્ચ 2019 (16:46 IST)
Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા 
ટીવી સીરિયલ Taarak Mehta ka Ooltah chashmahમાં નવા-નવા ટ્વિસ્ટ આવતા રહે છે. તાજેતરમાં શોના ફેંસ માટે ખુશખબરી સામે આવી છે. ખબરોની માનીએ તો લાંબા ઈંતજાર પછી દયાબેન એટલે કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવી શકે છે. આ વાતની જાણકારી પોતે શોમાં તારક મેહતાની ભૂમિકા ભજવતા શૈલેશ લોધાએ આપી છે. 
 
એક અવાર્ડ ફંકશનમાં તેણે જણાવ્યું કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવશે. ધૈર્યનો ફળ દયા હોય છે. તેમજ બીજી બાજુ એક વેબસાઈટએ આપેલ ઈંટરવ્યૂહમાં શૈલેશ લોધાએ શોમાં દિશા વાકાનીની વાપસીને કંફર્મ કર્યું છે. 
 
30 દિવસનો અલ્ટીમેટમ ଓ
પાછલા દિવસો ખબર આવી હતી કે શોના મેકર્સએ દિશાને શોમાં પરત આવવા માટે 30 દિવસનો અલ્ટીમેટમ આપ્યું છે. સ્પૉટબ્વાયએ શોથી પ્રોડયૂસર અસિત મોદીના સૂત્રના હવાલાથી જણાવ્યું કે દિશાને 30 દિવસનો સમય આપ્યુ છે. અસિતએ કીધું-હવે બસ થઈ ગયું. અસિત મોદી અને આખા ક્રૂ મેંમ્બરએ ખૂબ ઈંતજાર કરી લીધું. અસિત દિશા વાકાનીને 1 મહીનાનો સમય આપી રહ્યા છે. જ્યારે દિશા આખરી શૂટિંગ કરી હતી ત્યારબાદથી તેના ટીમની  વચ્ચે કોઈ સંપર્ક નહી થયું. તેની પાસે 30 દિવસનો સમય છે. 
 
જણાવીએ કે દિશા વાકાની સેપ્ટેમ્બર 2017થી શોમાં નહી જોવાઈ.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

કાઠિયાવાડી લસણીયા બટાકાનું શાક

કાઠિયાવાડી રેસીપી- ટીંડોળા નું શાક બનાવવાની રીત

Summer Food: ના લૂ નું ટેન્શન ન ડિહાઇડ્રેશન, ઉનાળામાં રોજ આ 10 સુપરફૂડનું કરો સેવન

આગળનો લેખ
Show comments