Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ફૂલ સાથે જોડાયેલી આ ભૂલથી નારાજ થઈ શકે છે ભગવાન, પૂજા દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન

સોમવાર, 27 માર્ચ 2023 (07:09 IST)
Vastu Tips: ચોખા અને ફૂલો  વગર કોઈપણ પૂજા અધૂરી લાગે છે. પરંતુ, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જ્યારે કે તેને   ટાળવી જોઈએ કારણ કે તે દોષ ઉભા કરે છે. તેથી જ આજે આપણે  જાણીશું ભગવાન અને ફૂલો વિશે. ઉલ્લેખનીય છે કે દેવીઓના ખાસ પ્રકારના લકી પેટર્ન અને ફૂલો, સુગંધ અને રંગોના મિશ્ર સ્વરૂપો હોય છે અને તેનો સીધો સંબંધ ઘરના વાસ્તુશાસ્ત્ર સાથે હોય છે.
 
આ હકીકતને ઓળખીને ભારતીય ઋષિમુનિઓએ તંત્રસાર, મંત્ર મહોધિ અને લઘુ હરિતમાં કહ્યું છે કે શ્રી વિષ્ણુને સફેદ અને પીળા ફૂલો ગમે છે.
 
સૂર્ય, ગણેશ અને ભૈરવને લાલ ફૂલો ગમે છે, જ્યારે ભગવાન શંકરને સફેદ ફૂલો ગમે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કઈ એનર્જી પેટર્નને કયો રંગ અથવા કે ગંધ  અનુકૂળ નથી.
 
એક વાત યાદ રાખો, અક્ષત એટલે કે ચોખા ભગવાન વિષ્ણુને ન ચઢાવવા જોઈએ. સાથે જ મદાર અને ધતુરાના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.
 
 દેવી દુર્ગાને ન ચઢાવશો આ ફુલ 
માતા દુર્ગાને દૂબ, મદાર, હરસિંગર, બેલ અને તગર ન ચઢાવો. ચંપા અને કમળ સિવાય કોઈપણ ફૂલની કળી ન ચઢાવવી જોઈએ. કટસરૈયા, નાગચંપા અને બૃહતીના ફૂલને વર્જિત માનવામાં આવે છે.
 
દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં આ હતી માહિતી દેવતાઓ અને ફૂલોની. આશા છે કે તમે આ વાસ્તુ અપનાવીને પૂરો લાભ લેશો.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

આગળનો લેખ
Show comments