શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 24 ઑક્ટોબર 2022 (12:06 IST)

દિવાળી ના શુભ મુહૂર્ત 2022 - આજે આ 7 ઉપાય઼ કરશો તો ચમકી જશે ભાગ્ય

laxmi puja
પૂજા સામગ્રી 
 
દિવાળીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. તેથી તેની સાથે સંબંધિત પૂજા સામગ્રી હોવી જરૂરી છે. આ દિવસે શ્રીયંત્ર, કુબેર યંત્રનું પૂજન લાભકારક અને ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે 
 
લક્ષ્મી-ગણેશ પૂજા કેવી રીતે કરવી-
 
- સૌ પ્રથમ પૂજાનો સંકલ્પ લો
- શ્રી ગણેશ, લક્ષ્મી, સરસ્વતીજીની સાથે કુબેરની પણ પૂજા કરો.
- ઓમ શ્રી શ્રી હૂં નમઃ નો જાપ 11 વાર અથવા એક માળા કરો.
- પૂજા સ્થાન પર એક નારિયેળ અથવા 11 કમલગટ્ટા રાખો.
- શ્રી યંત્રની પૂજા કરો અને તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો, દેવી સૂક્તમનો પાઠ કરો.
 
આ મંત્રોનો  કરો પાઠ  
 
-ઓમ કેશવાય નમઃ, 
-ઓમ માધવાય નમઃ, 
-ઓમ નારાયણાય નમઃ 
- ઓમ ઋષિકેશાય નમઃ

 







- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼  
 
-  લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
 
- દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો
 
-  દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.
 
-  દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.
 
દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.
 
 - દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.