શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આ એક મંત્રનો જાપ...બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે

hanumanji upay
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
 
હનુમાનજીનો મંત્ર છે 
ૐ આદિદેવ નમસ્તુભ્યં.. સપ્તસપ્તે દિવાકર 
ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત