Last Updated:
સોમવાર, 19 જૂન 2017 (16:55 IST)
રસોડાથી કરો બજેટ સાચવવાની શરૂઆત
દેવી અન્નપૂર્ણાને અનાજ અને ભંડારની દેવી કહેવાય છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા રહે છે તે ઘરમાં ક્યારે પણ ધનની અછત નહી રહે છે. આથી લક્ષ્મી સાથે દેવી અન્નપૂર્ણાને પણ તમારા રસોડામાં સ્થાન આપો.
આ બન્ને દેવીઓની નિયમિત સવાર-સાંજ રસોઈ ઘરમાં પૂજા કરો અને ધૂપ-દીપ કરો તમારો ભંડાર હમેશા ભરાયેલો રહેશે અને ઘરનું બજેટ જાળવવામાં અને બચત કરવામાં તમને સફળતા મળશે.