સંબંધિત સમાચાર
- 70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?
- શુ રવિન્દ્ર જડેજા લઈ રહ્યા છે સંન્યાસ ? ઈસ્ટાગ્રામ પોસ્ટથી મચી ખલબલી
- ગુજરાતમાં HMPVનો ચોથો કેસ, બોપલમાં 9 મહિનાનું બાળક પોઝિટિવ
- Video - અમદાવાદમાં 3 જા ધોરણમાં ભણતી બાળકીનુ સ્કુલ કંપાઉંડમાં અચાનક મોત, કાર્ડિયક અરેસ્ટની આશંકા
- 'ગૂગલ બાબા' દરરોજ સવારે 5 મિનિટ માટે જણાવશે મોટા સમાચાર... નવું AI ફીચર કરશે અજાયબી, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
કન્નોજ સ્ટેશન પર નિર્માણાધીન લિંટર પડ્યુ, 3ના મોત, 35 મજૂરોના દબાયા હોવાની આશંકા
Kannauj News
Kannauj News: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નિર્માણાધીન રેલવે સ્ટેશનનુ લિંટર ધડમ થઈને પડ્યુ. દુર્ઘટન આમાં ત્રણના મોત થયા જ્યારે કે અનેકના મરવાના સમાચાર છે.
कन्नौज रेलवे स्टेशन का निर्माणाधीन लिंटर ढह गया जिसमे 35 मजदूर के दबने की खबर है । कुछ मजदूर के मौत की भी आशंका है।
— Manjeet Ghoshi (@ghoshi_manjeet) January 11, 2025
इसका जिम्मेदार कौन होगा रेल मंत्री जी। मजदूर के जान का कोई मोल नही है क्या।
गरीब की जान पर भ्रष्टाचार भारी#Kannauj | #RailwayStation pic.twitter.com/0DsdnUBgPW
