શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (11:59 IST)

Anupama Spoiler Alert: અનુપનાના લગ્નમાં એંટ્રી મારશે વનરાજ શાહ મંડપમાં આવીને કહેશે આ વાત

Photo : Instagram
રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા શરૂઆતથી જ લોકોને એંટરટેન કરી રહ્યો છે. લાંબા સમયથી આ સીરીયલના દર્શકોને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે અનુપનાના લગ્ન (Anupama's Wedding) થઈ રહી છે અને કમાલની વાત આ છે કે તેમની ખુશીઓમાં દરેક કોઈ શામેલ થઈ રહ્યુ છે બા થી લઈને રાખી દવે સુધી બધા લોકો અનુપમા અને અનુજના લગ્નમાં ધમાક મચાવવા માટે તૈયાર છે. આ સમયે અનુપમાના લેટેસ્ટ એપિસોડ  (Anupama Latest Episode)ની વાત કરીએ તો વનરાજ શાહ જોવાયો નથી. દર્શકોના મનમાં એક સવાલ છે કે શું વનરાજ શાહ આ લગ્નમાં નહી પહોંચશે 
 
વનરાજ શાહની એંટ્રી 
આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમાના લગ્નમાં વનરાજ શાહ પણ શામેલ થશે વનરાજ લગ્નના મંડપ પર આવતા જ અનુપમા અને અનુજને શુભકામનાઓ આપશે સાથે જતે અનુપમાને માત્ર આટલુ જ કહેશે કે તે આ લગ્નમાં તેના માટે નહી પણ પોતાના માટે આવ્યો છે કારણ કે જો તે આવુ નહી કરશો તો તેને જીવનભર તેનો પછતાવો રહેશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama