શુક્રવાર, 24 માર્ચ 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ચૈત્ર નવરાત્રિ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ચૈત્ર નવરાત્રિ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
કોરોના વાયરસ
Written By
Last Modified
બુધવાર, 3 માર્ચ 2021 (09:55 IST)
સંબંધિત સમાચાર
કોરોના સંક્રમિત થઈ TMC સાંસદ નુસરત જહાન, બધી બેઠકો રદ કરવામાં આવી હતી
આંદોલન વચ્ચે કિસાન સંયુક્ત કિસાન મોરચાએ લોકોને 100 કિલો દૂધની રાહત અંગે માહિતી આપી હતી.
આવતીકાલથી ગુજરાતમાં શરૂ થશે વેક્સીનેશન, વિજય રૂપાણીએ કહ્યું કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે
ગુજરાત સહિત 7 રાજ્યોમાં કોરોનાનો કહેર વધતાં સમીક્ષા કરાઇ, આ વ્યૂહનીતિઓનું કરવું પડશે પાલન
ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ એક જ દિવસમાં 451 નવા કેસ
corona virus in gujarat- ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો
છેલ્લા 24 કલાકમાં 454 નવા કેસ
આજે 361 દર્દીઓ સાજા થયા
શહેરોમાં કેસ
અમદાવાદ 112
સુરત 81
વડોદરા 74
રાજકોટ 45
ભાવનગર 9
જામનગર 4
સુરેન્દ્રનગર 0
રાજ્યમાં એક્ટિવ કેસ 2522
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Akbar birbal Story -માટલામાં બુદ્ધિ
એક વખત અકબર રાજા પોતાના હાસ્યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયાં અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું. રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યો.
બેડરૂમ રોમાંસ ટિપ્સ - રોમાંસ કરતા પહેલા તમારા બેડરૂમને આ રીતે આપો નવુ લુક
વધુ પડતો રોમાંસ કરવો કે રોમાંટિક હોવુ પણ જીવનમાં બોરિયત લાવી શકે છે. જો કે પ્રેમની પહેલી સીઢી જ રોમાંસ સાથે જોડાયેલી હોય છે. રોમાંસ દ્વારા જ બે લોકો એકબીજાના નિકટ આવી શકે છે. રોમાંસ જ બે લોકોને શારીરિક અને માનસિક રૂપે નિકટ લાવી શકે છે. જોકે રોમાંસનો ક્રેજ ત્યા સુધી રહે છે જ્યા સુધી કંઈક નવુ ન હોય. તેથી જો ઈચ્છો છો કે તમારા સાથી સથે તમારો રોમાંસ પણ ફીકો ન પડે તો બેડરૂમ રોમાંસ ટિપ્સના કેટલાક નિયમ ફોલો કરવા જોઈએ.
General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે
General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે
World tuberculosis day- ટીબી(Tuberculosis) શુ છે ? ટીબીના લક્ષણો અને સારવાર
world tuberculosis day ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ચેપગ્રસ્ત આશરે અડધોઅડધ લોકો મૃત્યુ પામે છે
શું સલાડમાં ઉપરથી મીઠું નાખવું જોઈએ? જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ તેને સુધારી લો.
સલાડમાં લીંબુ સાથે મીઠું ભેળવીને ખાનારા લોકો તેમના સ્વાસ્થ્ય માટે નાની મોટી ભૂલ કરી રહ્યા છે. હા, ભલે સલાડમાં મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. શા માટે, તો તેનો જવાબ મીઠાના પ્રકાર અને તેમાં રહેલા સોડિયમની માત્રા સાથે જોડાયેલો છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
Indori Poha: પોહા ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાઈ કરો ઈંદોરના આ જગ્યાઓ
Indore Famous Street Food: અમારા દેશનુ ખાન પાન અમારી ધરોહર છે. તમને જાણીને ચોકશો કે ભારત જેવો સંપન્ન દેશ કદાચ દુનિયામાં ક્યાંક હોય. આવુ તેથી કારણ કે ખાવામાં આટલા વધારે ઑપ્શન કદાચ ક્યાં હોય. ઇન્દોર, જે શહેર સ્વચ્છતામાં નંબર 1 છે, તે પોહાના સ્વાદ માટે પણ પ્રખ્યાત છે.
શું AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે? વાયરલ વિડિયો
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
3 Idiots Sequel: 3 ઈડિયટસ નુ સીક્વલ થયો કંફર્મ Kareena શું બોલી
kareena Kapoor On 3 Idiots Sequel: રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ '3 ઈડિયટ્સ' બોલિવૂડની સૌથી પ્રતિકાત્મક ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની અને કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.
Happy Birthday Emraan Hashmi- આને કારણે, ઇમરાન હાશ્મીની પત્ની અભિનેતાને 'અશુભ' માને છે, કિસિંગ સીન જોઇને ભડકી જાય છે
અભિનેતા ઇમરાન હાશ્મી 24 માર્ચે પોતાનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પેવેમેન્ટ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇમરાન હાશ્મીએ 2004 માં તેની ફિલ્મ મર્ડરથી હંગામો મચાવ્યો હતો. આ ફિલ્મ બાદથી, ઇમરાન હાશ્મી બોલિવૂડમાં 'કિલર કિસર' અને 'સીરિયલ કિસર' થી પ્રખ્યાત થઈ.
Akshay Kumar Injured: ફિલ્મના એક્શન સીન શૂટ દરમિયાન અક્ષય કુમારને ઈજા, અકસ્માત થયો હતો
Akshay Kumar Injured: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે સબધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બડે મિયાં છોટે મિયાંના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. સમાચાર મુજબ ટાઈગર શ્રોફ સાથે એક્શન સીન શૂટ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમારને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી પણ અક્ષય કુમારે ફિલ્મનું શૂટિંગ બંધ ન કર્યું અને ઈજા પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્યું.
લેટેસ્ટ સમાચાર
PM મોદીએ મને શૂર્પણખા કહ્યુ હતુ, હુ હવે કેસ કરીશ - કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી
સૂરતની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં તેમની મોદી સરનેમ ટિપ્પણી પર માનહાનિના મામલે બે વર્ષની કેદની સજા સંભળાવી છે. બીજી બાજુ વિપક્ષી દળોએ આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. અ અ દરમિયાન, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ ગુરુવારે (23 માર્ચ) એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત 'શૂર્પણખા' ટિપ્પણી માટે માનહાનિનો કેસ દાખલ કરશે.
BJP MLA અલ્પેશ ઠાકોરની માંગ, સરકાર બક્ષીપંચ નિગમ માટે એક હજાર કરોડ ફાળવે
ઓબીસી સમુદાયનું રાજકિય અસ્તિત્વ ખતમ કરવા માટેનું આ ષડયંત્રઃ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા પાટીદારોના કેસો પાછા ખેંચાયા પણ દલિત અને ઓબીસી આંદોલનના કેસો પાછા ખેંચાયા નથીઃ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 હજારને પાર, ત્રણ દિવસમાં ત્રણના મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ગુરુવારે રાજ્યમાં એક જ દિવસમાં 262 નવા દર્દીઓ સામે આવ્યા છે અને એકનું મોત પણ થયું છે. એક્ટિવ કેસની સંખ્યા 1100ને વટાવી ગઈ છે. આમાંથી ચાર વેન્ટિલેટર પર પણ છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 142 નવા કેસ નોંધાયા છે. આ રોગચાળાને કારણે અમદાવાદ શહેરમાં પણ એકનું મોત થયું છે.
વર્તમાન રાજ્ય સરકારને ૨૬ માર્ચે સરકારને ૧૦૦ દિવસ પૂરા થાય છે જેના સંદર્ભે આપેલ કામગીરીનો લક્ષાંક સિદ્ધિ માટે સૂચના
વર્તમાન રાજ્ય સરકારને ૨૬ માર્ચે સરકારને પુરા થશે ૧૦૦ દિવસ: અવરોધ દૂર કરી બ્યુટીફી કેશન સાથે કામરેજ બસ સ્ટોપ નું આધુનિકરણ કરાશે
કેરીઓનું ઉત્પાદન વધે તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને હેકટર દીઠ આપશે આટલી સહાય
કેરીની સીઝન શરૂ: સૌથી વધુ ગીર સોમનાથમાં ૧૪,૩૦૦ - સૌથી ઓછું બોટાદમાં ૪ હેકટરમાં આંબાનું વાવેતર તાજેતરમાં કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં કેરીઓનું ખુબ ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં આપણી કેશર કેરીઓ અને કાચી અથાણાની કેરીઓની નિકાસ થતી હોય છે. કેરીઓનું ઉત્પાદન વધે, તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહનરૂપે સહાય ચૂકવવામાં આવે છે. મદદનીશ બાગાયત નિયામક