- ટીમમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જડેજાનુ કમબેક - શ્રેયસ ઐય્યર ઈંજરીને કારણે બહાર - ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટમાં રમશે. IND vs ENG: ભારત અને ઈગ્લેંડ વચ્ચે થયેલી ત્રણ મેચો માટે બીસીસીઆઈએ સ્કવોડનુ એલાન કરી દીધુ છે. શ્રેણીની બે મેચ રમાય ચુકી છે. જ્યા બંને ટીમો 1-1થી બરાબરી પર...